સંબંધિત સમાચાર
- કૂતરી સાથે ત્રણ લોકોએ કર્યું કુકર્મ
- સુરતમાં પાંચ વર્ષની માસુમ બાળા પર સગા ભાઈએ બળાત્કાર ગુજાર્યો
- AIIMS ઈમરજેંસી વોર્ડ પાસે આગ, ફાયર બિગ્રેડની 34 ગાડીઓ ઘટના સ્થળ પર, આગ પર કાબુ
- કાશ્મીરની ઘાટીમાં એકવાર ફરી રણકી ઉઠી ફોનની ઘંટીઓ, જમ્મુમાં 2G ઈંટરનેટ પણ શરૂ
- અરૂણ જેટલીની હાલત ગંભીર, એમ્સ મળવા જશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
સાહેબ- પતિ કરે છે કુકર્મ અને દેવરની સાથે રહેવા માટે કરે છે લાચાર
આંવલા- ગૈની ચોકી ક્ષેત્રની પરિણીતાએ પતિ પર કુકર્મ અને સાસુ અને દેવર પર પીટવા અને જાનથી મારવાની ધમકી આપવાનો આરોપમાં રિપોર્ટ દાખલ કરાવી
છે. પરિણીતાએ પોલીસને જણાવ્યું કે તેનો લગ્ન પીલીભીત જિલ્લાના થાના જહાનાબાદ ક્ષેત્રના યુવકની સાથે થયું હતું. લગ્નના થોડા સમય પછી થી જ પતિ અને સાસરિયાવાળા પીયરથી 5 લાખ રૂપિયા લાવવાનો દબાણ બનાવી રહ્યા હતા. પિતાની મોત થઈ જવાના કારણે માંગ પૂરી કરવામાં અસમર્થતા જણાવી. પણ તે તેમની જિદ પર અડિગ રહ્યા અને તેમનો માનસિક અને શારીરિક ઉત્પીડન કરવા લાગ્યા. આરોપ લગાવ્યું છે કે દહેજની માંગણી પૂરી ન થતા પર પતિ તેમની સાથે અપ્રાકૃતિક સંબંધ બનાવે છે. દેવરની સાથે પણ સંબંધ બનાવવા પર લાચાર કરે છે. 16 મે સાસરિયાવાળાએ ત્રણ બાળકોને છીનવીને મારપીટ કરીને ઘરથી ભગાવી દીધું. પોલેસએ એનસીઆર દાખલ કતી મહિલાને મેડિકલ માટે મોકલ્યુ છે.
