સંબંધિત સમાચાર
- અમેરિકામાં વસતા ભારતીયો માટે જાહેરાત
- રાજસ્થાન ફરવા ગયેલા વડોદરાના પરિવારની કાર પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ, પતિ-પત્ની અને પુત્રનાં મોત
- કોરોના કેસ વધતા AMC હરકતમાં- બીજો ડોઝ લીધો નથી એવા તમામ લોકોને આ સ્થળોએ પ્રવેશ આપવામાં આવશે નહીં
- રેપના આરોપીની ધરપકડના 30 દિવસમાં જ મળી ઉંમરકેદની સજા, 3 સંતાનોનો પિતા છે આરોપી
- વડોદરાના પરિવારનો માળો વીંખાયો
Curfew- અમરાવતીમાં ચાર દિવસ કર્ફ્યુ
ત્રિપુરામાં હિંસાની અફવાને લઈને 2 સપ્તાહ બાદ શુક્રવારે મહારાષ્ટ્રમાં 3 શહેરો જેવા કે અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં હિંસા-આગચંપી આને તોડફોડ થઈ હતી. પોલીસ અને ઉપદ્રવીઓ વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. જેના વિરોધમાં ગઈકાલે શનિવારે ભાજપે અમરાવતીમાં બંધ રાખવામાં આવ્યો હતો.
બંધ દરમિયાન દુકાનને ખુલ્લી જોઈને ભાજપ કાર્યકર્તાઓએ ત્યાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્યાર પછી પોલીસે તેઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને લાઠીચાર્જ પણ કર્યો હતો.
