સંબંધિત સમાચાર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરમાં રાજસ્થાનમાં 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો છે.
- મોદીની રાજસ્થાનને મોટી ભેટ - પીએમ મોદીએ 4 મેડિકલ કોલેજનુ કર્યુ ભૂમિ પૂજન, કહ્યુ 170થી વધુ મેડિકલ કોલેજ બની ચુકી છે, 100 બાકી
- Liquor Shops Close- 45 દિવસ સુધી બંદ રહેશે દારૂની દુકાનોં જાણો શા માટે
- Bus Accident in Meghalaya: મેઘાલયમાં ભીષણ દુર્ઘટના, 21 મુસાફરો સાથે બસ નદીમાં ખાબકી, અત્યાર સુધી 6 મુસાફરો માર્યા જવાના સમાચાર
- મુંબઈની આરા કોલોનીમાં દીપડાએ મહિલા પર કર્યો હુમલો જુઓ મહિલાએ કેવી રીતે જોવાઈ બહાદુરી
કેપ્ટનની ડોભાલ સાથે મુલાકાત- આજે PM મોદીને મળશે કેપ્ટન અમરિંદર સિંહ
પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નવી દિલ્હીમાં છે. અમરિંદર સિંહ ગુરૂવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યા હતા. તેના પહેલા બુધવારે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુ પંજાબમાં ઉંચા પદે હોય તે યોગ્ય નથી કારણ કે, તેઓ ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર બાજવા સાથે મિત્રતા ધરાવે છે.
