સંબંધિત સમાચાર
- કોરોના કંટ્રોલ કરવા માટે ફરીથી લાગશે લૉકડાઉન? જાણો અમિત શાહનો જવાબ
- પારૂલ સેવાશ્રમ હોસ્પીટલમાં આશા અને પ્રોત્સાહન આ વીડિયો કોરોના દર્દીઓના ચેહરા પર લાવી રહી છે મુસ્કાન જુઓ વાયરલ વીડિયો
- અજબ- પીએમ મોદીની રેલીમાં વગર માસ્ક આવ્યો વ્યક્તિ બોલ્યો- તડકામાં બેસો, ભાગી જશે કોરોના
- ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, રોજના મોતનો આંકડો 100ની નિકટ
- PM મોદીએ કોરોનાને લઈને કરી સમીક્ષા બેઠક, હોસ્પિટકોમાં બેડ વધારવા માટે જરૂરી પગલા ઉઠાવવાની સલાહ
Jee Main Exam April 2021- કોરોનાના વધતા કેસ વચ્ચે Jee Mainની પરીક્ષા મોકૂફ 27, 28 અને 30 એપ્રિલને થવાની હતી પરીક્ષા
કોરોનાના વધતા કેસ વચ્ચે જેઈઈ મેન એપ્રિલ પરીક્ષા 2021 ને સ્થગિત કરી નાખી છે. આ વાતની જાણકારી પોતે કેંદ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ ટ્વીટ કરીને આપી છે. તેણે ટ્વીટમાં લખ્યુ કે
કોરોનાની સ્થિતિને જોતા હું JEE main 2021 એપ્રિલ પરીક્ષાને સ્થગિત કરવાના નિર્ણય લીધું છે. છાત્રોની સુરક્ષા અને તેમનો કરિયર અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

