સંબંધિત સમાચાર
- આ છે સેકસને રોમાંચિત કરવાના 6 ટિપ્સ
- લગ્નનો એટલો શોખ કે એક નહી બે નહી, આ બિલ્ડરની છે 120 પત્નીઓ
- પેપર ચકાસણીમાં ગોટાળા કરનારા 10 હજાર શિક્ષકોને માધ્યમિક બોર્ડે દંડ ફટકાર્યો
- પાટીદારોએ કુળદેવીનુ મંદિર બનાવવા માટે ત્રણ કલાકમાં એકત્ર કર્યા 150 કરોડ રૂપિયા !!
- મગફળી કૌભાંડના મુખ્ય આરોપીની ઓડિયો ક્લિપ વાઈરલ: ભાજપમાં ખળભળાટ
એમ કરૂણાનિધિનીનો નિધન , હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો
ડીએમકેનાં સર્વોચ્ચ નેતા કરૂણાનિધિએ 94 વર્ષની જૈફ વયે ફાની દુનિયાને અલવિદા કરી છે. લાંબી બિમારી બાદ કરૂણાનિધિએ ચેન્નઈ ખાતેની કાવેરી હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. તેમની તબિયત ખુબ જ ગંભીર બની ગઈ હતી. કરૂણાનિધિના નિધનથી રાષ્ટપતિને દુખ અવ્ય્કત કર્યો છે. યૂરિનરી ઈંફેકશનના લીધે થઈ મૌત. કરૂણાનિધિની તબિયત વધારે ખરાબ હોવાના અહેવાલો મળતા જ ગોપાલપુરમમાં તેમના સમર્થકો એકત્ર થવા લાગ્યા હતાં.
ચેન્નઈની કાવેરી હોસ્પિટલની બહાર પણ લોકોની ભારે ભીડ જામી છે. પોલીસને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.
