શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (09:37 IST)

કોરોના અત્યારે થંબ્યો નહી કે આવી ગયુ નિપાહ વાયરસ કેરળમાં 12 વર્ષના બાળકની મોતથી હોબાળો

ભારત પહેલા જ કોરોના વાયરસની બીજી લહેર હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે અને હવે એક નવુ વાયરસ પડકાર બનીને સામે આવી ગયુ છે. હકીકતમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યમાં હવે નિપાહ વાયરસની પણ એંટ્રી થઈ ગઈ છે. કોઝિકોડમાં એક 12 વર્ષીય બાળકની મોત પછી રાજ્યમાં નિપાહ વાયરસને લઈને હચમચાહટ થઈ ગઈ છે. કેંદ્ર સરકારએ ઉતાવળમાં તેમની એક ટીમને કેરળ મોકલવામાં આવી છે. તાજેતરમાં છોકરાને લક્ષણો દર્શાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગને શંકા હતી કે તે નિપાહથી સંક્રમિત છે પરંતુ હવે ચેપની પુષ્ટિ થયા બાદ બાળકના મોતથી તે ડરી ગયો છે. 
 
સ્વાસ્થય વિભાગએ એક સૂત્રએ શનિવારે પીટીઆઈ- ભાષાને જણાવ્યુ કે રાજ્ય સરકારએ નિપાગના શંકાસ્પદ સંક્રમણની સૂચન મળ્યા પછી શનિવારે મોડી રાત્રે સ્વાસ્થય અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક કરી.