સંબંધિત સમાચાર
- વિજય રૂપાણીએ સતત ત્રીજીવાર પહિન્દ વિધિ કરી, રાજ્યમાં શાંતિ-સલામતી માટે કરી પ્રાર્થના
- ઐતિહાસિક રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીએ જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ કર્યા દર્શન, રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ
- ગુજરાતમાં રોજ 18916 બોટલ શરાબ ઝડપાય છે: દર કલાકે 13 ‘પીધેલા’નો કેસ નોંધાય છે
- ગુજરાત દેવાના બોઝ નીચે દટાઈ રહ્યું છે,રૂપાણી રાજમાં જાહેર દેવાંમાં 90 હજાર કરોડનો વધારો
- નશાબંધીનો કાયદો કડક બનાવીને રાજ્ય સરકારે દારૂબંધી વિરૂધ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે : પ્રદિપસિંહ જાડેજા
જયપુરમાં સાત વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ પછી તનાવ, ઈંટરનેટ સેવા બંદ
જયપુરમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી સામુદાતિક તનાવ પેદા થઈ ગયું છે. આ ઘટના ત્રન દિવસ પહેલાની હતી. કાંગ્રેસ સરકારએ ગુરૂવારે જયપુરમા ઘણા ભાગોમાં ઈંટરનેટ સેવા પર લાગી રોક 24 કલાક માટે વધારી નાખી છે. જેનાથી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાય. પોલીસએ દુષ્કર્મ બાબતમાં ત્રણ સંદિગ્ધની ધરપકડ કરી લીધી છે.
જયપુર પોલીસા અધીક્ષક આનંદ શ્રીવાસ્તવને અખ્યું અમે અત્યારે તેમાંથી કોઈની પણ ધરપકડ નહી કરી છે. કારણકે અમારી તપાસ ચાલૂ છે. પોલીસ મુજબ બાળકીને સોમવારે રાત્રે સાઢા સાત વાગ્યે ઘરની પાસેથી અજ્ઞાત યુવકે મોટરસાઈકિલથી પકડી લીધું. તેને બાળકીની સાથે દુષ્કર્મ કર્યું અને પછી તેને બે કલાક પછી ઘર છોડી દીધું.
ઘટનાના કેટલાક કલાકો પછી તેને સાંપ્રદાયિક રૂપ લઈ લીધું અને ભીડએ આરોપીની ધરપકડ કરવાની માંગણી કરતા ઘણા ઘરોને નિશાનો બનાવ્યુ6 અને 60 થી વધારે વાહનને નુકશાન પહોંચાડ્યું. ભીડએ પત્થર ફેંક્યા અને પોલીસની સાથે ઝડપ પણ કરી. મંગળવારની સવારે ભાજપા નેતા મોહનલાલ ગુપ્તાની સાથે જે લોકોએ ઘર અને વાહનને નુકશાન પહોંચાડ્યું હતું તેને પોલીસ સ્ટેશનના ધેરાવ કર્યું અને આક્રમણકારીની સામે કાર્યવાહીની માંગણી કરી.
સોશિયલ મીડિયા પર ચાલી રહી અફવાહ્પ તનાવને ભડકાવવાના કામ કરી રહી છે. પીડિતાના પિતા સ્થાનીય નાગરિકથી ફર્જી ખબરોને અનજુઓ કરવાની અપીલ કરી. તેને કહ્યું "હું જયપુરના બધ નાગરિકથી અનુરોધ કરું છું કે જે અફવાહ ચાલી રહી છે કે બાળકીની મોત થઈ ગઈ છે. અ ખોટુ6 છે બાળકી ઠીક છે. અને તે ચાલી અને બોલી રહી છે. હું જયપુર નાગરિકથી અનુરોધ કરું છું કે અફવાહ પર ધ્યાન ન આપવું. જ્યાં સુધી આરોપીની વાત છે હું પોલીસથી અનુરોધ કરું છું કે તે જલ્દી જ તેને ગિરફતાર કરી લે અને તેની સામે સખ્ત કાર્યવાહી કરે.
ગુરૂવારે જયપુર સંભાગીય આયુક્ત કૈલાશ ચંદ્ર વર્માએ શુક્રવારની સવારે 10વાગ્યે સુદ્જી માટે 13 પોલીસ થાનીની સીમામાં ઈંટરનેટ સેવાઓ પર અંકુશ લગાવી દીધું છે
