સંબંધિત સમાચાર
- રાજદ્રોહ મામલે હાર્દિક પટેલ દિનેશ બાંભણીયા, ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ
- જશદણની પેટા ચૂંટણી પહેલા જ ભાજપને ઝટકો, કરોડોના કૌભાંડના આક્ષેપ બાદ હરિભાઈ ચોધરીએ ફોન બંધ કરી દીધો
- રાજદ્રોહ કેસમાં પાસ કન્વીનર દિનેશ બાંભણિયાની ધરપકડ કરાઈ
- જાણો કેમ ગુજરાતના પોલીસવડાએ ફ્લાઈટમાં જ એક શખ્શને ઝડપી લીધો
- સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓનલાઇન બુકિંગમાં થયો મોટો છબરડો
પાસના આગેવાન અલ્પેશ કથિરિયાને આખરે રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા
પાટીદાર આંદોલન દરમિયાન રાજ્દ્રોહના કેસમાં જેલમાં ધકેલાયેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાને આખરે હાઈકોર્ટે જામીન આપ્યા છે. જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત આંદોલન માટે થયેલી સભા અને એ પછી થયેલા રમખાણો વખતે હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો પર રાજદ્રોહનો કેસ થયો હતો.
