સંબંધિત સમાચાર
- વાવાઝોડા વચ્ચે ભીષણ આગ, ભારે પવનથી ઓખા જેટ્ટી પર રહેલો કોલસાનો ઢગલો ભડકે બળ્યો
- ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું; લેન્ડફોલની પ્રક્રિયા શરૂ, ભારે પવન સાથે વરસાદ
- બિપરજોય વાવાઝોડા સામે રક્ષણ સામે દ્વારકાધીશ મંદિરે વિષ્ણુ યજ્ઞ શરુ, આફત ટાળવા વિષેશ પૂજા પણ કરાઈ
- બિપરજોય વાવાઝોડાની ઝડપ વધી, ગાંધીધામ રેલ્વે સ્ટેશન 15 કોચ ધરાવતી ટ્રેન પાર્ક કરાઈ
- બિપરજોય વાવાઝોડાની ઝડપ વધી, કચ્છ અને જામનગર જિલ્લામાં સૌથી વધારે અસર
Biporjoy cyclone effects- વાવાઝોડાએ સર્જી તબાહી, ઠેરઠેર વૃક્ષો પડ્યાં
ગુરુવાર રાત્રે બિપરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
નલીયા જેવા અનેક વિસ્તારો છે જ્યાં ભારે પવનને કારણે વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા છે અને કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું છે.
બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ટકરાવાની અને ગુજરાતમાં ઠેકઠેકાણે તબાહી સર્જાઈ છે. અનેક જગ્યાએ વૃક્ષો અને થાંભળા ઊખડી ગયાં છે.
આ વાવાઝોડાની અસર થવાની સંભાવના પાકિસ્તાનમાં પણ સેવાઈ રહી હતી.પાકિસ્તાનમાં હોળીઓને કિનારે લાંગરી દેવામાં આવી છે. જ્યારે કરાચીમાં આવેલી હૉસ્પિટલને અગમચેતીનાં ભાગરૂપે હાઈઍલર્ટ પર રાખવામાં આવી છે.
અનેક જગ્યાઓએ વીજથાંભળા અને વૃક્ષો તૂટી ગયાં છે અન છાપરાં પણ અનેક જગ્યાએ ઊડી ગયાં હતાં.
તંત્ર દ્વારા લોકોને બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
