સંબંધિત સમાચાર
- દાંડીયાત્રા પહોંચી અંકલેશ્વર, ૧૯૩૦ માં મહાત્મા ગાંધીએ રાત્રિરોકાણ અને સંબોધન કર્યું હતું
- ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસ્ ના 9 હજાર મેળવવાની લાલચે શહેરના બિઝનેસમેને 95 હજાર ગુમાવ્યા
- લોકડાઉન બાદ આર્થિકભીંસમાં આવી જતાં પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ
- Assam Election 2021- રાત્રે 9 વાગ્યા સુધી 8.84 ટકા મતદાન, નડ્ડાએ કહ્યું - રેકોર્ડ મતદાન
- Bengal Election Live- સવારે 11 વાગ્યા સુધી 24.61 ટકા મતદાન, ઘણા વિસ્તારોમાં હિંસક અથડામણ
ગાંધીનગરમાં IITના 25 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિતઃ કેમ્પસમાં અવર-જવર પર નિયંત્રણ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં જોવા મળી રહ્યો છે. ત્યારે ત્યારે વધુ એક શૈક્ષણિક સંસ્થામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ગાંધીનગરમાં IITના 25 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. એક સાથે 25 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવતાં કેમ્પસમાં અવર-જવર પર નિયંત્રણ મુકવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.
