સંબંધિત સમાચાર
- 9 કલાકે બોરવેલમાંથી બહાર આવ્યું બાળક
- જામનગરના બેડી વિસ્તારમાં ભૂમાફિયા રજાકના બંગલા પર બુલડોઝર ફેરવી દેવાયુ
- જામનગરથી બારડોલી જતાં સગા ભાઇ બહેનની કાર અજાણ્યા વાહન સાથે અથડાતા બંનેના મોત
- 1 વર્ષમાં 11 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી ગુજરાતમાં સ્થિત રિજિયોનલ સાયન્સ સેન્ટરો (RSC)ની મુલાકાત
- જામનગરના વેપારીના 13 વર્ષના પુત્રનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત
Fire in Jamnagar: મોટી ખાવડીમાં રિલાયંસ મોલમાં લાગી આગ, કોઈ જાનહાની નહી VIDEO
Reliance Mall fire
- રિલાયન્સ ટાઉનશિપમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન નજીકના મોલમાં જ ગંભીર દુર્ઘટના સર્જાઈ.
- વિકરાળ આગથી ટાઉનશિપમાં પણ ભયનો માહોલ.
- જામનગર તથા એસ્સાર અને ન્યારા રિફાઇનરીના ફાયરબ્રિગેડ પણ દોડ્યાં.
ગુજરાતના જામનગરના મોતી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગવાની ઘટના સામે આવી કોઈ જાનહાની કોઈ માહિતી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. #jamnagar #Reliance #GujaratiNews pic.twitter.com/DzJkYI3zFf
— Webdunia Gujarati (@Webdunia_Guj) February 9, 2024
ગુજરાતના જામનગરના મોતી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
