સંબંધિત સમાચાર
- રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા, અમદાવાદમાં વરસાદની રાહ જોવી પડશે
- ગાંધીનગરમાં કોરોનામાં 26 વર્ષનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો, 50 વર્ષીય દંપતીએ IVFથી દીકરો મેળવ્યો
- વડોદરામાં ઘરમાં ઊંઘતી 5 મહિનાની બાળકી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો, માતાએ ભારે જહેમતે બચાવી
- PM મોદીનો આજે ગુજરાતનો ટૂકો પ્રવાસ,ગાંધીનગરથી ડિજિટલ ઇન્ડિયા વીકનો કરાવશે પ્રારંભ
- 4 જુલાઇથી 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, 24 જવાનોની ટીમ તૈનાત કરી
ગુજરાત: શાળાઓનો સમય બદલાયો
શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોને સવાર પાળીમાં ન ચલાવવાનો આદેશ કરાતા શિક્ષણવિભાગ અને શાળા સંચાલકો સામસામે આવી ગયા છે.
શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે સવારની પાળીની શાળા બપોરે 11થી 5 ચલાવવામાં આવે. આ પરિપત્રને લઇને વાલીઓ- વિદ્યાર્થી તથા શાળા સંચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
