સંબંધિત સમાચાર
- સમગ્ર રાજ્યમાં 36 કલાક સુધી 15 લાખથી વધુ રીક્ષાઓના પૈડાં થંભી જશે
- US માં ગુજરાતી પોલીસની હત્યા
- ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, પતિ, પત્ની સહિત 3ના ઘટના સ્થળે મોત
- આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો કરાવશે પ્રારંભ
- અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો, દિવાળીમાં બહાર ફરીને પરત ફરતા લોકોના ટેસ્ટ કરાશે
હાર્દિક પટેલના નિવેદનથી ખળભળાટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પાટીદારોમાં એકતા નથી એવો બળાપો કાઢ્યો હતો. જસદણમાં શનિવારે યોજાયેલા પાટીદાર સંમેલનમાં હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદારોમાં યુનિટી છે, પાટીદારો બધા એક છે એવો ફાંકો કોઈના મનમાં હોય તો કાઢી નાખજો.
રાજકોટ જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં બોલતાં હાર્દિક પટેલે પાટીદારોની એકતા અંગે કટાક્ષ કરતાં કહ્યું કે, કોઈ કાર્યક્રમ માટે માત્ર ચોગાનમાં એકઠા થવું એ યુનિટી નથી. પાટીદારોએ રાજકિય અને સામાજિક ક્ષેત્ર પણ યુનિટી બતાવવી જોઇએ.
આગળનો લેખ
