સંબંધિત સમાચાર
- ગુજરાત: કચ્છમાં 3.1 તીવ્રતાનો ભૂકંપના આંચકા, કોઈ હતાહત નથી
- પ્રિયંકા ગાંધીને CM બનાવવા માંગ- જુઓ અત્યારે કોનું નામ ચાલી રહ્યું છે આગળ
- ગુજરાત ATS જળસીમામાંથી આશરે 250 કરોડનું 50 કિલો હેરોઇન ઝડપાયુ, 7 ઈરાની નાગરિકોની ધરપકડ
- અમદાવાદનો પરિવાર ગોવામાં મોજ કરતો હતો અને ચોર બાથરૂમમાંથી ઘરમાં પ્રવેશી રૂ.9.50 લાખ ચોરી ગયો
- આ અભિનેતા સાહિલ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો
વરસાદમાં પાક નુકશાનીની સહાય વધારાઈ
જામનગર જિલ્લામાં વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ પૂરની પરિસ્થિતિઓનો તાગ મેળવવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જિલ્લાના અલિયા ગામે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન કરતા જણાવ્યું હતું કે, એક હેક્ટર પાક ધોવાણના રૂપિયા 10 હજારની જગ્યાએ 40 હજાર સહાય આપવામાં આવશે. વધુમાં વધુ એક ખેડૂતને ત્રણ મૃત પશુની સહાય મળતી હતી જે હવે પાંચ પશુઓના મોતની સહાય મળશે. એક હેક્ટર જમીન ધોવાણના રૂપિયા 10 હજાર મળતા હતાં જે હવે રૂપિયા 20 હજાર કરવામાં આવ્યાં છે.
