સંબંધિત સમાચાર
- રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો
- Rajkot રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર NSUI ના કાર્યકરો દ્વારા લખીમપુરમાં થયેલી હિંસાનો વિરોધ, ભારે ચક્કાજામ કર્યો છે
- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની રસ્તામાં સીતાપુરમાં ધરપકડ કરાઈ જેમાં તેમની યુપી પોલીસ સાથે આકરી બોલાચાલી થઈ
- UP ના પૂર્વ CM અખિલેશ યાદવની અટકાયત
- Corona Updates- કોરોના કેસમાં થયો ધરખમ ઘટાડો આજે સૌથી ઓછા
મેડિસિન નોબલ પુરસ્કારની ઘોષણા
નોબેલ પુરસ્કાર 2021 ની જાહેરાત કરી દેવાઈ છે. સોમવારે સૌથી પહેલા મેડિસન ક્ષેત્રનો નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. મેડિસન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવવાનો શ્રેય અમેરિકાના બે વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને ઓર્ડેમ પેટાપુટિયનને મળ્યો છે.
શરીરમાં તાપમાન, દબાણ અને દર્દ આપનાર રિસેપ્ટરોની શોધ બદલ અમેરિકાના આ બે વૈજ્ઞાનિકોને મેડિસીનના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
