રાજ્ય સરકારે આ વર્ષથી યુનિ.કોલેજો સાથે સ્કૂલોમાં પણ નવરાત્રી વેકેશન આપવાની જાહેરાત કરી છે ત્યારે નવરાત્રી વેકેશનને પગલે સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર અને એકેડમિક કેલેન્ડરમાં ફેરફાર કરાયો છે જે મુજબ બીજુ સત્ર હવે ૨૬ નવેમ્બરને બદલે ૧૯ નવેમ્બરથી શરૃ થશે. સરકારના આદેશથી શિક્ષણ બોર્ડ દ્વારા આજે તમામ ડીઈઓને પરિપત્ર કરીને સ્કૂલોમાં...