1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2023 (08:53 IST)

ઉમિયાધામ મંદિરમાં 35 હજાર દીવડાની મહાઆરતી,

ambe aarti
વરાછાના ઉમિયાધામ મંદિર 35 હજાર દીવડાની મહાઆરતી આઠમાના દિવસે કરાવવામાં આવી. 
 
વરાછાના ઉમિયાધામ મંદિરમાં મહાઆરતી, 35 હજાર લોકો હાથમાં દીવડા લઈને જોડાયા,  સુરત ઉમિયાધામ મંદિરે હજારો ભક્તોએ હાથમાં દીવડા લઈ આરતી ઉતારી, 'જય માતાજી'નો નાદ ગુંજ્યો. મહાઆરતી દરમિયાન મંદિરમાં લાઈટિંગ પણ જોવા મળી હતી. હજારો લોકોના હાથમાં દીવડાથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું