ગુરુવાર, 13 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Updated :
શુક્રવાર, 1 જુલાઈ 2022 (08:04 IST)
સંબંધિત સમાચાર
Love shayari - નયનમાં હુ તસ્વીર બનીને આવીશ
વરસાદ શાયરી ગુજરાતી
Love shayari -પ્રેમ પૂનમની ચાંદની જેનો છે
Love- હજુ સાચા પ્રેમથી દૂર છે એ
નયનમાં ના રાખો આટલી નફરત આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ
તમારું કર્મ જ તમારી સાચી
તમારું કર્મ જ તમારી સાચી
ઓળખાણ છે
બાકી એક નામના હજારો લોકો
હોય છે આ દુનિયામાં
વીતી ગયેલા સમયને આપણે
બદલી ના શકી પણ આવનાર
સમયને આપણે જરૂર સુંદર બનાવી
શકીએ છીયે .... શુભ સવાર
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
દિલ્હી બ્લાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો : દિલ્હી NCR માં 200 બ્લાસ્ટ કરીને બાબરી મસ્જિદનો બદલો લેવા માંગતા હતા આતંકવાદી
PM મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટને આતંકી ઘટના બતાવતા એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ જઘન્ય આતંકી ઘટનાની કડક શબ્દોમાં નીંદા કરતા તેને રાષ્ટ્ર વિરોધી તાકતો દ્વારા કરવામાં આવેલી એક કાયરતાપૂર્ણ કાર્ય ગણાવવામાં આવ્યુ છે.
Delhi Blast- દિલ્હી વિસ્ફોટ સ્થળથી 300 મીટર દૂર એક કપાયેલો હાથ મળી આવ્યો હતો અને શૌચાલયની છત પરથી મળી આવ્યો હતો.
લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના ત્રણ દિવસ પછી, શરીરના ભાગો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. લાજપત રાય માર્કેટ નજીક એક શૌચાલયની છત પરથી એક હાથ મળી આવ્યો હતો. ક્રાઇમ અને ફોરેન્સિક સાયન્સ ટીમો દ્વારા હાથને કબજે કરવામાં આવ્યો છે.
દિલ્હી વિસ્ફોટોમાં સંડોવાયેલી ત્રીજી કાર, બ્રેઝા, અલ-ફલાહ યુનિવર્સિટીની હોવાનું જાણવા મળ્યું હતું અને તેનો ઉપયોગ આતંકવાદીઓ ઉમર અને મુઝમ્મિલ દ્વારા કરવામાં આવતો હતો.
પોલીસે હવે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટમાં ત્રીજી કારની શોધ શરૂ કરી છે. લાલ કિલ્લા પાસે એક i20 કારમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ પોલીસે શંકાસ્પદ તરીકે લાલ ઇકો સ્પોર્ટ્સ કાર જપ્ત કરી.
વરરાજા સ્ટેજ પર દુલ્હનની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ત્રીજો વ્યક્તિ આવ્યો અને તેણે ગુનો કર્યો, ત્યારબાદ 2 કિમી સુધી ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો.
The groom was attacked with a knife in Amravati- મહારાષ્ટ્રના અમરાવતીમાં એક લગ્ન દરમિયાન સ્ટેજ પર વરરાજા પર છરીથી હુમલો કરવામાં આવ્યો. ઘટના રેકોર્ડ કરનાર ડ્રોન કેમેરાએ 2 કિમી સુધી હુમલાખોરનો પીછો કર્યો. પોલીસે વીડિયો ફૂટેજ કબજે કરી લીધો છે અને આરોપીની શોધ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીજે સાથે ઝપાઝપી બાદ હુમલો થયો હતો. વરરાજાની હાલત સ્થિર છે.
Bihar Election Result 2025: 6 ચૂંટણી.. 9 વાર નીતિશ કુમાર બન્યા મુખ્યમંત્રી... હવે 10 મી વાર મુખ્યમંત્રી બનવાની તૈયારી... જાણો અત્યાર સુધીના બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ
Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. એક્ઝિટ પોલ સૂચવે છે કે NDA ફરી એકવાર સરકાર બનાવશે. 14 નવેમ્બર, 2025 ના રોજ ચૂંટણી પરિણામોની જાહેરાત સાથે, કોણ સરકાર બનાવશે અને કોણ મુખ્યમંત્રી બનશે તે નક્કી થશે.
ધર્મ
Hindu Wedding Rituals - શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ
Hindu Wedding Rituals: હિન્દુ ધર્મમાં શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ અને વરરાજા અગ્નિની પરિક્રમા કરીને સ્થિરતાના વ્રત લે છે. ભારતમાં મોટાભાગના લગ્ન રાત્રે થાય છે. શું આ પરંપરાગત ધાર્મિક ધોરણોની વિરુદ્ધ છે, કે તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છે? શાસ્ત્રો, જ્યોતિષ અને ઇતિહાસના દ્રષ્ટિકોણથી સત્ય જાણો.
Utpanna Ekadashi 2025: ઉત્પન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારા પાપોનો થશે નાશ, જાણો તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Utpanna Ekadashi 2025: માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિના પાપો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. 2025 માં ઉત્પન્ના એકાદશીની તારીખ અને શુભ મુહૂર્ત જાણો.
Vahan Durghatna Nashak Yantra: વાહન દુર્ઘટના નાશક યંત્ર શું છે? અકસ્માતથી બચવા માટે તમારી ગાડીમાં તે ક્યારે અને કેવી રીતે મુકવું?
Vahan Durghatna Nashak Yantra: દરેક વ્યક્તિ ખુદને અને પોતાના પરિવારને અકસ્માતોથી બચાવવા માંગે છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ માર્ગ અકસ્માતો છે. જોકે, એક ઉપકરણ તમને આ અકસ્માતોથી બચાવવામાં મદદ કરી શકે છે. આજે, અમે તેના વિશે માહિતી આપીશું.
Kaal Bhairav Jayanti 2025: ક્યારે છે કાલભૈરવ જયંતી ? જાણો ભગવાન શિવનાં આ રૌદ્ર સ્વરૂપનું મહત્વ
Kaal Bhairav Jayanti 2025: હિન્દુ ધર્મમાં, ભગવાન શિવને અનેક સ્વરૂપો ધરાવતા માનવામાં આવે છે. આ સ્વરૂપોમાંથી એક સ્વરૂપ ભગવાન કાલ ભૈરવ છે, જેમને "સમયના રક્ષક" અને "ભય દૂર કરનાર" તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે આ વર્ષે કાલ ભૈરવ જયંતિ ક્યારે છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે.
Shani Chalisa Path Na Fayde : શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી મળશે રાહત બનશે બગડેલા કામ
Shani Chalisa Benefits : શનિવારે શનિદેવની પૂજા અને શનિ ચાલીસાનો પાઠ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શનિદેવની સાડે સતી અને ધૈય્ય (સાડાસાત મંત્ર) થી પીડાતા લોકોને રાહત મળે છે