સંબંધિત સમાચાર
- UP Election 2022- યુપી ચૂંટણી 2022 - પ્રથમ તબક્કાનું મતદાન 58 બેઠકો પર મતદાન ચાલુ, અનુભવીઓની પ્રતિષ્ઠા દાવ પર
- ખેડૂતોને લોન માફ કરવાનુ વચન ? અખિલેશ યાદવ બોલ્યા - 2025 સુધી બધા ખેડૂત થશે કર્જ મુક્ત
- Vidhan sabha election 2022: ચૂંટણી પંચે પ્રચાર માટે રોડ શો, વાહન રેલી પર પ્રતિબંધ લંબાવ્યો છે
- Goa Election 2022- આપ પ્રત્યાશીઓની અનોખી કસમ, ભ્રષ્ટાચાર અને પક્ષપલટા નહીં કરવાના અનન્ય શપથ માટે એફિડેવિટ ભરવામાં આવશે
- Manipur Assembly Election 2022- મણિપુરની તમામ 60 બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
UP Voting- RLD ચીફ જયંત ચૌધરીએ બીજાને આપ્યુ લોકતંત્રનો જ્ઞાન પોતે નહી કરશે મતદાન આ જણાવ્યા કારણ
રાષ્ટ્રીય લોકદળના ચીફ જયંત ચૌધરીએ આજે પશ્ચિમી યૂપીના 11 જિલ્લાની 5 સીટ પર ચાલી રહી વોટિંગને લઈને વોટરોથી અપીક કરી છે કે સારી અને હિતૈષી સરકાર ચયન કરવા માટે મતદાન જરૂર કરો. પણ ન્યુઝ એજંસી એએનઆઈએ જાણકારી આપી છે કે પોતે જયંત ચૌધરી વોટ નહી નાખશે જયંત ચૌધરીના કાર્યકાળની તરફથી જણાવ્યુ કે
જયંત ચૌધરી રેલીમા& વ્યસ્ત છે તેથી વોટ નાખવા મથુરા નહી જઈ શકશે જ્યાંથી તે વોટર છે.
જયંત ચૌધરીએ સવારે એક વીડિયો સંદેશ રજૂ કરતા લોકોથી અપીક કરી કે વોટ નાખવા જરૂ જાઓ. તેણે કહ્યુ કે આજે લોકતંત્રના ઉત્સવનો દિવસ છે. તમારા બધાથી નિવેદન છે કે ઘરથી બહાર નિકળો અને તમારા હિતની સરકાર પસંદ કરો.
વોટિંગથી પહેલા શું યાદ કરવા કહ્યુ
જયંત ચૌધરીએ કહ્યુ વોટ નાખવાથી પહેલા 5 સાલને યાદ કરો. તમે એવી સરકાર પસંદ કરો જે તમારા હિતોની વાત કરે. તમારા અધિકારો માટે કામ કરતી સરકાર પસંદ કરો સમાજની રક્ષા કરે, સમાજને સંગઠિત રાખે, યુવાનોને આગળ વધવાની તક આપે, મહિલાઓને સુરક્ષા આપે, મહિલાઓનું સન્માન કરીએ અને આપણી આ વિવિધતાને શક્તિ આપો.દેશને રાજ્યના ઉત્થાન માટે કામે કરે
વોટ નાખવા નહી જશે જયંત ચૌધરી જાણો શા માટે
ચૂંટણી રેલીના કારણે આર એલડી નેતા જયંત ચૌધરી વોટ નાખવા નહી જશે. તે મથુરાના વોટર છે. જણાવીએ કે જયંત અને અખિલેશ યાદવ આ વખતે મળીને ચૂંટણી લડી રહ્યા છે. પશ્ચિમી યૂપી આરએલડી માટે મુખ્ય છે.
