Astrology Gujarati 93

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

Vastu Tips : જો તમે તમારા ઘરમાં શાંતિ જાળવી રાખવા માંગતા હોય તો સૂર્યાસ્ત પછી ન કરશો દૂધનુ સેવન

ગુરુવાર,મે 5, 2022
0
1
વાસ્તુશાસ્ત્રમાં દિશા અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ મહત્વની ભૂમિકા ભજવે છે. તમારો લિવિંગ રૂમ હોય, બેડરૂમ હોય કે પછી બાથરૂમ હોય, દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવી જરૂરી છે. તેનાથી ઘર તો વ્યવસ્થિત દેખાય જ છે સાથે જ ઘર વાસ્તુ સાથે સંકળાયેલ દોષ પણ ...
1
2
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
2
3
Surya Gochar 2022 15 મે મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનુ આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ ફાયદાકારી સાબિત થશે. સૂર્યનુ રાશિ પરિવર્તન કંઈ રાશિઓનુ કિસ્મત ખોલી દેશે. આવો જાણીએ..
3
4
આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. અમુક મિત્રો તમારો સમય અને પૈસા નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, તેમનાથી દૂર રહો. તમારા નવા કામમાં તમારા જીવનસાથી મુખ્ય સહયોગી ...
4
4
5
ધનવાન હોય છે આ રાશિવાળા માતા લક્ષ્મીની રહે છે ખાસ કૃપા જાણો શું તમે પણ આ લિસ્ટમાં શામેલ છો?
5
6
Akshaya Tritiya 2022 Upay: દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને ઉજવવામાં આવે છે. દર વર્ષે અક્ષય તૃતીયા 3 મે મંગળવારના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવુ શુભ માનવામાં આવે છે. ખરીદી કરવાની સાથે જ દાન કર્મ ...
6
7
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
7
8
મેષ- અઠવાડિયાની શરૂઆતમાં તુલામાં બુધના પ્રભાવને કારણે, તમને તમારા વર્તનમાં શાલીનતા બનાવી રાખવી પડશે કારણ કે તમારા કડવા શબ્દો કોઈની લાગણીઓને દુઃખ પહોંચાડી શકે છે. ભાગીદાર સાથે વિવાદ અને મતભેદના કારણે, તમારા વ્યક્તિગત જીવન પર પણ અસર થઈ શકે છે. ...
8
8
9
મેષ રાશિના લોકો માટે મે મહિનો મિશ્ર સાબિત થવાનો છે. જો તમે આ મહિનામાં ઘણી વખત તમારી જાતને મુશ્કેલીમાં જોશો, તો તમે તમારી જાતને સમસ્યાઓ પર કાબૂ મેળવશો. મહિનાની શરૂઆતમાં કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા રહેશે.
9
10
સામાન્ય રીતે વ્યક્તિએ પોતાના જીવનમાં ત્રણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. પહેલી કારકિર્દી, બીજી આર્થિક અને ત્રીજી વિવાહ. જો આ ત્રણ બાબતે તમે ચોક્કસ રહો તો જીવન સરળ રહે છે. જ્યોતિષ વિદ્યા 12 રાશિઓ અને 9 ગ્રહો પર આધારિત છે. તમારા જન્મની તારીખ, ...
10
11
આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે, જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.
11
12
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
12
13
Surya Grahan 2022: 30 એપ્રિલે સૂર્યગ્રહણ અને શનિશ્ચરી અમાસનો યોગ બનશે, ગ્રહણ મોડી રાતે 12.15 કલાકે શરૂ થશે
13
14
મેષ- આ રાશિનો સ્વામી મંગળ દેવ છે જ્યોતિષશાસ્ત્રના મુજબ મંગળ કાળા રંગથી દુશ્મની છે તેથી આ રાશિના જાતકને કાળા રંગનો દોરો પહેરવાથી બચવુ જોઈએ માનવુ છે કે જો મેષ રાશિના લોકો કાળા રંગનો દોરોના ઉપયોગ કરે તો કઈક ખરાબ થઈ શકે છે.
14
15
દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે
15
16
12 એપ્રિલ એટલે કે ગુરૂવારે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની પડનારી એકાદશીને વરૂથની કહે છે. આ એકાદશીને વ્રત કરનાર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી
16
17
આ અઠવાડિયા આ 2 રાશિ માટે ભાગ્યવૃદ્ધિના કારક બનશે 25 એપ્રિલ થી 2 મે સુધી
17
18
મેષ વાળાઓ માટે આ પરિવર્તન ખૂબ ખાસ થશે. તમને ધનની કમી અનુભવ થઈ રહી હતી તેનો સમાધાન મળશે. નૌકરીમાં બઢતીની સાથે તમને ઓળખ મળશે. સમય ખૂબ ઉત્તમ છે. તમે તમારા બિજનેસથી સંકળાયેલા નિર્ણય પણ લઈ શકો છો.
18
19
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ઘટશે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો. વૈવાહિક સુખ વધશે. ખર્ચ વધી શકે છે. શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે. વેપારની સ્થિતિ સુધરી શકે છે. તમે કોઈ મિત્રની મદદ મેળવી શકો છો.
19