કન્‍યા રાશીની વ્‍યક્તિમાં પોતાનો સ્‍વતંત્ર વ્‍યવસાય ચલાવવાની આવડત નથી હોથી. તેઓ સારા અધિકારી નથી બની શકતા. તેમણે બીજાની સાથે ભાગીદારી કરીને વ્‍યવસાય કરવો જોઇએ. મહેનતી સ્‍વભાવ, ઇચ્‍છા શક્તિ અને દ્રઢ સંકલ્‍પથી વ્‍યવસાયમાં સફળતા મેળવે છે-