કન્‍યા રાશીની વ્‍યક્તિને આર્થિક બાબતમાં અત્‍યંત સાવધાન અને ખર્ચ ઓછો કરવાનો સ્‍વભાવ હોય છે. તેઓ ઘનના મહત્‍વને સારી રીતે સમજે છે અને તેના પર નિયંત્રણ રાખવું અતી પ્રિય છે. જમીન અને મકાનમાં રોકાણ કરવું તેમના માટે સારૂ રહે છે.