0
હૉંગકૉંગ : જ્યાંથી દરરોજ 1000થી વધુ ફ્લાઇટની અવરજવર છે તે ઍરપૉર્ટ ઠપ કેમ થયું?
બુધવાર,ઑગસ્ટ 14, 2019
0
1
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ડિસ્કવરી ચેનલ પર આવતા મૅન વર્સિસ વાઇલ્ડ શોમાં જોવા મળ્યા હતા.
ઉત્તરાખંડમાં આવેલા જિમ કોર્બેટ પાર્કમાં આ કાર્યક્રમનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં તેઓ કાર્યક્રમના પ્રેઝન્ટર બૅયર ગ્રીલ્સ સાથે જંગલો ખૂંદતા જોવા ...
1
2
વાત હતી કે એક અઠવાડિયાથી પડી રહેલો વરસાદ બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો અને કરવાનું કંઈ નહોતું એટલે મોરબીના કેટલાક યુવાનો શહેરમાં આવેલા નળિયાં બનાવવાના કારખાનામાં બેઠાબેઠા વાતોનાં વડાં કરી રહ્યા હતા.
2
3
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીએ સોમવારે 42મી એજીએમ એટલે કે વાર્ષિક જનરલ મીટિંગમાં જિયો ગીગા ફાઇબર ટૅક્નૉલૉજીની જાહેરાત કરી છે.
3
4
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીએ સોમવારે 42મી એજીએમ એટલે કે વાર્ષિક જનરલ મીટિંગમાં એ જાહેરાત કરી કે સાઉદી અરબની જાણીતી કંપની અરામકો આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલના 20 ટકા શેર ખરીદશે. જેનું મૂલ્ય 75 અબજ ડૉલર છે.
4
5
સફેદ વાદળોમાંથી પસાર થઈને વિમાન નીચે ઊતરે છે,બારીમાંથી નજર પહોંચે ત્યાં સુધી ફક્ત હરિયાળી દેખાય છે. વૃક્ષોથી આચ્છાદિત પહાડી ઘરો, ખેતરોની લીલોતરી, ખાલી સડકો દેખાય છે. આકાશમાંથી બધુ શાંત લાગે છે, એકદમ શાંત લાગે છે. ''
5
6
ચીનમાં ચક્રવાત લેકિમાને પગલે અત્યાર સુધી 22 લોકોનાં મૃત્યુ થયાં છે અને 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
6
7
સરદાર સરોવર ડૅમના પર આવેલા દરવાજા પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે.
2017માં ડૅમના દરવાજા બંધ કર્યા બાદ 2019માં શુક્રવારે પ્રથમ વખત આ દરવાજા ખોલાવામાં આવ્યા છે.
નર્મદા કંટ્રોલ ઑથોરિટી દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુજબ 131.18 મીટરની પાણીની સપાટી જાળવી ...
7
8
મેં જેવા આ સમાચાર સાંભળ્યા કે મારે બે વખત ટૉઇલેટ જવું પડ્યું - આ પ્રતિસાદ હતો કાશ્મીરના ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ નેતાનો. તેઓ કલમ 370 પર ભારત સરકારના નિર્ણયની થોડી વાર પહેલાં બહુ ચિંતિત હતા.
8
9
ભારતનાં પૂર્વ વિદેશમંત્રી અને ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે.
40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષમા કેટલાય હોદ્દા પર 'પ્રથમ' રહ્યાં હતાં.
25 વર્ષની ઉંમરે તેઓ હરિયાણામાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ ...
9
10
ભારતનાં પૂર્વ વિદેશમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે.
તેમને કાર્ડિયાક અરેસ્ટ બાદ એઇમ્સમાં લાવવામાં આવ્યાં હતાં પરંતુ તેમને બચાવી શકાયાં ન હતાં.
શું હોય છે કાર્ડિયાક અરેસ્ટ?
10
11
40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષમા કેટલાય હોદ્દા પર 'પ્રથમ' રહ્યાં હતાં.
25 વર્ષની ઉંમરે તેઓ હરીયાણામાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બન્યાં હતાં.
તો દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બનવાનું બહુમાન પણ સુષમાને હાંસલ થયું હતું.
ટ્વિટર પર ...
11
12
ફારૂક અબ્દુલ્લાહ વિશે અમિત શાહે કેમ વારંવાર ચોખવટ કરવી પડી?
12
13
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો અધિકાર આપતા આર્ટિકલ 370ની જોગવાઈઓને નાબૂદ કર્યા બાદ શ્રીનગરમાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની ધરપકડ કરાઈ અને તેમને સરકારી ગેસ્ટહાઉસ 'હરી નિવાસ'માં રાખવામાં આવ્યાં.
શ્રીનગરના ઍક્ઝિક્યુટિવ ...
13
14
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ના ખંડ 2 અને ખંડ 3ને નાબૂદ કરવામાં આવતા જમ્મુ-કાશ્મીરે વિશેષ રાજ્યનો દરજ્જો ગુમાવી દીધો છે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અનુસાર હવે રાજ્યાને બે ભાગમાં વહેંચી દેવામાં આવશે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ ...
14
15
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અમુક દિવસોથી વરસી રહેલા વરસાદને લીધે 21 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
'ડીએનએ' અખબાર અનુસાર સૌથી વધુ પ્રભાવિત પ્રદેશમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી અને વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે.
15
16
સોમવારે ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એકસાથે ચાર બિલ રજૂ કર્યાં, જેમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને નાબૂદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મળેલા વિશેષાધિકારનો ...
16
17
ભારતની કાશ્મીરમાં હલચલથી પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે?
17
18
રાષ્ટ્રપતિના આદેશની સાથે જ હવે કલમ 370 નાબૂદ થઈ ગઈ છે અને જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરી દેવામાં આવ્યું છે.
આ સાથે જ જમ્મુ-કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો પણ હટી ગયો છે અને જમ્મુ-કાશ્મીર પાસે હવે રાજ્યનો દરજ્જો પણ રહ્યો નથી.
18
19
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ સહિત અન્ય જગ્યાઓ ભારે વરસાદને કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.
વરસાદની આ સ્થિતિને કારણે લાખો લોકોનું જીવન પ્રભાવિત થયું છે.
19