0

કાળી શાલથી ઈલાજ કરનારા ગણેશભાઈ

સોમવાર,સપ્ટેમ્બર 29, 2008
0
1

પાણી પર તરતી આસ્થા

સોમવાર,સપ્ટેમ્બર 22, 2008
શું પત્થરની કોઈ સાત કિલોની મૂર્તિ પાણી પર તરી શકે છે? શું મૂર્તિ તરી રહી છે કે નહિ તેના દ્વારા આવનારા સમયની અંદર શું થવાનું છે તેના વિશે જાણી શકાય છે? તો આવો આ વખતની આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ આ પ્રશ્નનો જવાબ આપવા માટે...
1
2

મોબાઈલવાળા ગણેશ

સોમવાર,સપ્ટેમ્બર 15, 2008
શુ ભગવાન પણ મોબાઈલનો ઉપયોગ કરે છે ? પડી ગયાને આશ્ચર્યમાં.... વિશ્વાસ નથી આવતો ને ? તો ચાલો અમે તમને લઈ જઈએ છીએ 1200 વર્ષ જૂના એક મંદિરમાં જ્યા ભગવાન ગણેશ અઠવાડિયાના સાતે દિવસ અને ચોવીસો કલાક મોબાઈલ ફોન દ્વારા પોતાના ભક્તોના સંપર્કમાં રહે છે.
2
3

શુ ચહેરો વર્ણવી શકે માણસનુ ચરિત્ર ?

શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2008
અમે દિવસભરમાં હજારો લોકોને મળીએ છીએ.. હજારો અજાણ્યા ચહેરા પણ અમારી આંખોની સામેથી પસાર થાય છે. તેમા કેટલાક સુંદર હોય છે, તો કેટલાક વિચિત્ર. થોડાકનો આકાર ગોળ હોય છે તો થોડાકનો ત્રિકોણ જેવો હોય છે ? શુ આપણે કોઈ વ્યક્તિનો ચહેરો વાંચીને જાણી શકીએ ખરા કે ...
3
4

એક સપનાથી બદલાઈ જીંદગી

સોમવાર,સપ્ટેમ્બર 1, 2008
શું કોઈ સપનું લોકોનું જીવન બદલી શકે છે? ના.. તો અમે તમને આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં લઈ જઈ રહ્યાં છીએ મધ્યપ્રદેશના હાટ પીપલ્યાના નજીક મનાસા ગામમાં. આ ગામની અંદર એક અપંગ છોકરીના સપાનામાં રામદેવ બાબા આવ્યાં હતાં જે રાજસ્થાનના એક મહાન સંત હતાં અને ...
4
4
5
આજે અમે તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ એક અનોખા મંદિરના. આ વિશાળ મંદિર તંજાવુરમાં 'બડે મંદિર'ના નામે પ્રસિધ્ધ છે. 216 ફૂટ ઉંચુ આ મંદિર કાવેરી નદીના કિનારે શાનથી ઉભુ છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ વગર કોઈ આધારે બનાવવામાં આવ્યુ છે.
5
6

સાઈ બાબાની સવારી

મંગળવાર,ઑગસ્ટ 19, 2008
તમે સાઈબાબાનાં ઘણાં બધા ચમત્કાર જોયા હશે અને સાંભળ્યા પણ હશે પરંતુ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે સાઈબાબા કોઈના શરીરમાં આવીને લોકોના દુ:ખ દુર કરતાં હોય. નથી સાંભળ્યું ને! અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે કોઈ માતા જ શરીરની અંદર આવે છે પર્‍ંતુ
6
7
મામા-ભાણેજનો સંબંધ પ્રેમ અને આત્મવિશ્વાસનો સંબંધ છે. શું એવું પણ બની શકે છે કે જ્યાં મામા જાય ત્યાં ભાણેજ ન જઈ શકે? શું કોઈ એવી જગ્યા છે જ્યાં મામા-ભાણેજનો એકસાથે પ્રવેશ નિષેધ હોય? જો મામા-ભાણેજ એકી સંગાથે હોડીની અંદર બેસે તો શું હોડી ડુબી જશે?
7
8
સામાન્ય રીતે જોવામાં આવ્યુ છે કે લોકો મંદિરમાં નારિયળ, સિગરેટ, મીઠાઈ વગેરેનો પ્રસાદ ચઢાવે છે, પણ વાત જ્યારે મંદિરમાં દારૂ ચઢાવવાની કે સિગરેટ ચઢાવવાની આવે તો નવાઈ લાગવી સ્વાભાવિક છે.
8
8
9
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાના એક ગામમાં. જ્યાંનો દરેક માણસ રામધૂનની અંદર ડુબી ગયેલો છે. તિવડીયા ગામના ગ્રામીણજનોનું એવું માનવું છે કે તેમના ગામની કાયાપલટ થઈ ગઈ
9
10
જ્યાં શ્રધ્ધા હોય ત્યાં શંકાને સ્થાન નથી હોતુ. પરંતુ નાગ નાગિનનો પ્રેમ, ચમત્કાર અને આવી જ બીજી વાતો શુ આજના આ શિક્ષિત અને જાગૃત સમાજમાં તમે માની શકો છો ? આ પ્રશ્ન નક્કી જ એક ગંભીર ચર્ચાનો વિષય બની શકે છે.
10
11

નવી માતાનુ મંદિર

મંગળવાર,જુલાઈ 15, 2008
આસ્થા અને અંધવિશ્વાસની કડીમાં અમે તમને આ વખતે લઈ જઈએ છીએ મધ્યપ્રદેશના બુરહાનપુર જીલ્લામાં. આ જીલ્લાની અંદર બિરોદાબાદ નામનું ગામ આવેલું છે જેની અંદર નવી માતાનું મંદિર છે. આમ તો આ મંદિર ખુબ જ નાનુ છે પરંતુ અહીંયા ખુબ જ દૂર-દૂરથી લોકો આવે છે. કહેવાય છે
11
12

ભૂત ભગાડતું આલોટનું ઝાડ !!

મંગળવાર,જુલાઈ 8, 2008
શું ઝાડ પર ચડવાથી ખરાબ આત્મા આપણો પીછો છોડી દે છે? કે પછી કીચડમાં નહાવાથી કોઈ માણસ શુદ્ધ થઈ શકે છે? આ જ સવાલોના જવાબ આપવા માટે અમે તમને લઈ જઈએ છીએ એક એવા ઝાડની પાસે જે લોકોને ભૂત પ્રેતના વળગાણથી મુક્તિ અપાવે છે.
12
13

કાલી મસ્જિદના સરકાર

મંગળવાર,જુલાઈ 1, 2008
દેવાસના સ્મશાન ઘાટની પાસે છે એક અજાણ્યા બાબાની દરગાહ જે કાળી મસ્જિદના નામથી પ્રખ્યાત છે. જ્યાં દૂર દૂર થી શ્રધ્ધાળુ બાધા માનવા અને ખાસ કરીને ભૂતપ્રેત વળગાડથી મુક્તિ મેળવવા માટે આવે છે, અને તેમની ઈચ્છાઓ પૂરી થઈ જાય છે.
13
14
મહારાષ્ટ્રમાં આવેલ અહમદનગર જીલ્લાની પાર્થડી જીલ્લામાં ' નાંદુર નિંબાદૈત્ય ' નામના ગામમાં ભારતનું એકમાત્ર દૈત્ય મંદિર છે. અહીંયાના રહેવાસી નિંબાદૈત્ય નામના રાક્ષસની જ પૂજા કરે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે આ ગામની અંદર ભગવાન હનુમાનનું એક પણ ...
14
15
અમારી તપાસ પુર્ણ થઈ ગંગા નારાયણ શર્માની પાસે જઈને... શર્માજીનો દાવો છે કે પોતાના યંત્રો, લાકડીઓ અને નારિયેળની મદદ વડે જમીનના કયા ભાગની અંદર વધારે પાણી છે તેના વિશે તેઓ જાણી શકે છે. જમીનમાં સૌથી ઉપર પાણીનો સ્તર શોધવા માટે શર્માજી એક અંગ્રેજી અક્ષર ...
15
16
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં આ વખતે અમે તમને એક એવા ગામમાં લઈ જઈએ છીએ જે પ્રાચીન સમયે રાજા ગંઘર્વસેનના શ્રાપથી આખી પાષાણમાં ફેરવાઈ ગઈ હતી. અહીંના દરેક વ્યક્તિ, પશુ અને પક્ષી બધા શ્રાપથી પત્થરના થઈ ગયા છે. પછી એક 'ધૂકોટ'(ધૂળથી ભરેલુ વંટોળ) ...
16
17
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં આ વખતે અમે તમને એક એવા મંદિરમાં લઈ જઈ રહ્યા છીએ, જેનુ પોતાનુ એતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ છે, અને જેની સાથે જોડાયા છે ઘણા ચમત્કારો. આ છે રાજા ગંઘર્વસેનની નગરી ગંઘર્વપુરીનુ ગંઘર્વસેન મંદિર. આ સિંહાસન બત્તીસીની એક ...
17
18
આસ્થા અને અંધવિશ્વાસમાં દરેક વખતે અમે તમારી સમક્ષ આસ્થા અને અંધવિશ્વાસ બતાવતી વિચિત્ર ઘટનાઓને મૂકી છે. આસ્થા અને અંધવિશ્વાસની કડીમાં આ વખતે પણ અમે તમને એક એવી હકીકત બતાવી રહ્યા છે, જે કેટલાક લોકોને માટે આસ્થા રૂપી ચમત્કાર છે,
18
19

દેવાસનુ શ્રાપિત મંદિર

મંગળવાર,મે 20, 2008
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં દર્શન કરો એક અનોખા મંદિરના. આ મંદિરના વિશે લોકોની જુદી જુદી માન્યતાઓ છે. કોઈ કહે છે કે આ મંદિર જાગૃત છે તો કેટલાક લોકોનુ માનવુ છે કે આ મંદિર શ્રાપિત છે. કોઈનો દાવો છે કે અહીંની દેવી ભોગમાં બલિ લે છે તો કેટલાક લોકો ...
19