શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

ઝાબુંઆનો પરંપરાગત ગાય-ગૌરી ઉત્સવ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
0
1

માતાને જીભ ચઢાવવાની અનોખી શ્રદ્ધા

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
નવરાત્રિમાં શ્રદ્ધાળુઓનો હોય છે અનેરો ઉત્સાહ. આસ્થાના આ સમુદ્રમાં ભક્તો કદી પોતાના શરીરને તકલીફ પહોંચાડીને દેવીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે તો કદી 'દેવી આવજો' આવું માનીને અજબ-ગજબની હરકતો કરે છે...
1
2

લખનૌમાં શિવલિંગનો રંગ બદલાયો

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
લખનૌના ચારધામ મંદિરમાં આવેલા શિવલિંગનો રંગ બદલાયો હોવાની સૂચના સાંભળીને ભક્તજનો ભક્તિરસમાં ડૂબી ગયા અને પૂજન-કિર્તન કરવાં લાગ્યા. આ ઘટના રવિવારે બપોરે 12 વાગ્યાના આસપાસની છે...
2
3

ડામ લગાવીને રોગ ભગાડો

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
સારવારનો વિચિત્ર પ્રકાર એટલે ચાચવા (લોખંડનો ગરમ સળિયો) જેમાં રોગીના શરીરને ગરમ સળિયાંથી ડામ આપવામાં આવે છે....
3
4

દેવાસનું વધતું શિવલીંગ અને મંદિર !

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને દેવાસના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત કરાવી રહ્યાં છીએ... આ મંદિરની સાથે હજારો લોકોની આસ્થા જોડાયેલી છે. અહીંયાનું શિવલીંગ ફક્ત સ્વયંભૂ જ નથી પરંતુ દર વર્ષે તેની ઉંચાઈ પણ વધતી રહે છે...
4
4
5
રસ્તા પર ચાલતાં કોઇ હડકાયું કુતરુ કરડી જાય કે પછી કે પછી લાડ કરતાં ટોમીના દાંત શરીર પર ખૂચી જાય તો તમે શું કરશો? ઘણા લોકો આ સ્થિતિમાં કુકરૈલ નાળાના ગન્દા પાણીમાં નહાય છે...
5
6

સરોતા બાબાની આસ્થામાં ગુમાવ્યા જીવ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આસ્થા અને અંધશ્રધ્ધા નામની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે અત્યાર સુધીમાં તમને આપણા સમાજમાં ફેલાયેલી કેટલીય એવી માન્યતાઓથી માહિતગાર કરાવ્યાં છે જે કદી આસ્થા તો કદી ઘાતક અંધવિશ્વાસનું રૂપ લઈ લે છે. અમારી આ ખાસ પ્રસ્તુતિ....
6
7

ફક્ત સ્પર્શથી કોઇ રોગ ભગાડી શકાય !

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આજકાલ ફરી આસ્થાનો દોર જોવા મળી રહ્ય છે. કોઈ પણ પ્રકારનો ઈલાજ દવાઓથી શક્ય છે. પણ કોઈ ઈલાજ કોઈ પવિત્ર પાણીથી શક્ય થઈ શકે છે. પણ એક એવી વ્યક્તિ છે જે માત્ર આંગળીના સ્પર્શથી....
7
8

ફરશીવાળા બાબા

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આપણો દેશ કેટલીય ગુપ્ત વિદ્યાઓવાળો દેશ છે. અહીં યોગ, તંત્ર-મંત્ર અને જડી-બુટ્ટીઓથી કેટલીય અસાધ્ય બીમારીઓને દૂર કરવાના દાવા કરાય છે. પણ દરેક વાર આ દાવા સાચા નથી થતાં....
8
8
9

અડધી રાત પછી ઘોર-અઘોર સાધના...

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
અડધી રાત પછીનો સમય..... કાળી અંધારી રાતનો સમય..... જે સમયે આપણે બધાં ચાદર ઓઢીને ઉંઘના આહોશમાં ખોવાઈ જઈએ છીએ. તેવા સમયે મેલી વિદ્યા કરનાર તાંત્રિક સ્મશાનમાં જઈને તંત્ર ક્રિયાઓ કરે છે. ખૂબ તપસ્યા કરે છે. આખરે એવું તે શું થાય છે, અડધી રાત પછી
9
10
શું તમારી કુંડળીમાં બેઠેલો ગ્રહ તમારા જીવનમાં થનારી ઘટનાઓને પ્રભાવિત કરી શકે છે ? શું આ ગ્રહોની એક વિશેષ સ્થિતિ તમારા જીવનમાં ઉથલ-પાથલ મચાવી શકે છે ? તમે કહેશો કે આ બધુ બકવાસ છે... તમે એને નહી માનતા. પરંતુ વિશ્વાસ નહી થાય તમને કે આ 21મી સદીમાં...
10
11

દારૂ પીતી કાળ ભૈરવની મૂર્તિ !!!

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમોએ આ તથ્યને ચકાસવાની કોશીશ કરી. અમારી આ કોશીશમાં સૌથી પહેલા અમે ઉજ્જૈનનો રસ્‍તો લીધો..... મહાકાળના આ નગરને મંદિરોનું નગર કહેવામાં આવે છે. પરંતુ અમારું લક્ષ હતું એક અનોખુ મંદિર કાળભૈરવ. આ મંદિર મહાકાળથી લગભગ પાંચ
11
12
સાચે જ મંદિરનું દૃષ્‍ય અત્યંત રમણીય હતું. મંદિરની બંને બાજુ આવેલી પૂજન સામગ્રીની દુકાનો સાચે જ આ પ્રવિત્ર સ્થળની પ્રસિદ્ધિની સાક્ષી પૂરી પાડતી હતી. અમે ત્યાંથી પૂજાપો લઈને મંદિરમાં પ્રવેશ્યા. સામે જ પાણીની એક મોટી ટાંકી દેખાઈ, થોડા આગળ ચાલતા જ અમાર
12
13

ગંદા નાળામાં નહાવ, ભૂત-પ્રેત ભગાવો

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ટેકરીનો મુખ્ય દરવાજો આવતાંજ બે સ્ત્રીઓ પાગલોની જેમ ઝૂમતી દેખાઈ. જમુનાબાઈ અને કૌસર બી નામની આ સ્ત્રીઓ લગાતાર અરે બાબા રે .... કહતાં કહતાં વિચિત્ર અવાજ કરી રહી હતી. એમની ચીસો સાંભળી ભલ-ભલાની બોલતી બંધ થઈ જાય એ સ્વાભાવિક હતું....
13
14

શું અશ્વથામા જીવીત છે?

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
અસીરગઢનો કિલ્લો....રહસ્યમય કિલ્લો.....કહેવાય છે. અહીં સ્થિત શિવમંદિરમાં મહાભારતકાળના અશ્વથામા આજ પણ પૂજા પાઠ કરવા આવે છે. આ ઉડતી વાતને સાંભળ્યા પછી અમે નક્કી કર્યું કે સૌથી પહેલા આ જ કિલ્લાના રહસ્યોને
14
15

તે મોઢા વડે કાઢે છે... પથરી !!

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આસ્થા અને અંધવિશ્વાસના આ પથ પર અમારી મંઝિલ હતી ઉજ્જૈન નજીકનું રલાયતા ગામ. અમે સાંભળ્યું હતુ કે આ ગામમાં રહેતી એક વૃદ્ધા ગમે તેવી પથરી કેમ ન હોય બસ તેને મોંઢાં વડે કાઢી નાખે છે. આ વાત વિષે વધુ જાણવા માટે અમે તે ગામમાં જવાનું નક્કી કર્યુ.....
15
16
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં આ વખતે અમે તમારી સમક્ષ લાવ્યા છે કેરલના પલક્કડ જિલ્લાના શોરનૂર ગામને લઈને આવી રહ્યા છે. અહીંયા આસ્થાની ચરમ છે. જ્યા લોકો પોતાના અપરાધોના પ્રાયશ્ચિતને કરવા માટે બળે છે. પણ ચમત્કારતો એ છે કે અહીયા બળતી...
16
17
આપણો દેશ ગામડાંઓમાં વસે છે. જ્યાંના સીધા-સાદા લોકો, ખુલ્લી હવા અને મેળા બધું જ મનમોહક હોય છે. કેટલાય મેળામાં હીંચકા મુકવામાં આવે છે, તો કેટલીય જગ્યાએ બજાર ભરાય છે. આમ તો જોવા જઈએ તો ગામવાળાઓની ખુશીનું, તેમના મનોરંજનનુ કેન્દ્ર આ મેળા જ હોય છે. '
17
18
બાળક ભગવાનની સૌથી સુંદર ભેટ છે. એક દંપતિના જીવનમાં સૌથી સુંદર તે પળ હોય છે જ્યારે એક મીઠી કીલકારી તેમના આંગણામાં ગૂંજે છે. એવું પણ મનાય છે કે સંસારનું સૌથી મોટુ સુખ સંતાન સુખ જ છે. આ સુખથી વંચિત રહેનારા લોકોની મનોદશાને શબ્દોમાં...
18
19
આપણા દેશમાં ભારતીય જ્યોતિષ પર એટલો બધો વિશ્વાસ કરવામાં આવે છે કે લગ્ન અને વેપાર જેવા મહત્વપૂર્ણ નિર્ણયો માટે એકબીજા સાથે વાતચીત કે સલાહ લેવાને બદલે કુંડળીઓના આધારે બધુ નક્કી થાય છે. ગ્રહો દ્વારા સૂર્યની પરિક્રમાં ને કારણે આ ગ્રહોનો અમારા જીવન પર
19