ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચની પસંદગી માટે સાત સભ્યોની સમિતિમાં સામેલ ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે ચોખ્ખું કહ્યું છે કે તે વિદેશી કોચની વિરૂદ્ધ નથી.
ગાવસ્કરે મુમ્બઇથી પ્રકાશિત સાંજના સમાચારમાં સોમવારે જણાવ્યું કે નવા કોચની બાબતમાં તેમનો
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન શોએબ મલિક સહિત છ ક્રિકેટરોની એશિયા ટીમમાં પસંદગી થઇ છે.
પાકિસ્તાનના અન્ય ક્રિકેટરોના નામ મોહમ્મદ યૂસુફ, મોહમ્મદ આસિફ, શાહિદ આફ્રીદી, કામરાન અકમલ અને ઇમરાન નજીર છે. ભારત આવવા રવાના થયા પહેલા મલિકે જણાવ્યું હતું કે
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મર્વન અટાપટ્ટૂની શ્રીલંકાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જ્યારે અનુભવી સનત જયસૂર્યાને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી માટે પસંદકારોએ આ નિર્ણય કર્યો છે.
અટાપટ્ટૂ છેલ્લે ડિસેમ્બર 2005
ભારતના સલામી હરોળના બેટ્સમેનો તથા જાહીર ખાન અને કુંબલેની ઘાતક
બોલીંગ વડે ભારતે બીજી ટેસ્ટ વિક્રમી માર્જીન સાથે જીતી લીધી છે.
સચિનને મેન ઓફ ધી સિરીઝ અને ઝાહીર ખાનને તેની ઘાતક બોલીંગના કારણે મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા હતાં.
ભારતના ચાર સદી વીરની શાનદાર ચાર-ચાર સદી દ્વારા બાંગ્લાદેશ ફોલોઓન થવાની કતાર પર આવી ગયું છે. ભારત તરફથી પહેલી ઇનીંગમાં કાર્તિક 129, વસીમ જાફર 138, રાહુલ દ્વવિડ 129, અને સચિન તેંડુલકર ના અણનમ 122 રન દ્વારા બાંગ્લાદેશનો બોલર તેમજ ફિલ્ડરોને થકવી દીધા
બાંગ્લાદેશને આજે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટીંગ પર ઉતારવાનો નિર્ણય ભારે પડ્યો હતો. કાર્તિક અને જાફરે ઓપનિંગ ભાગીદારીમાં 175 રન બનાવ્યાં હતાં.
સ્નાયુના ખેચાણને કારણે કાર્તિકને 53મી ઓવરમાં 88 રન પર રિટાયર્ડ થવું પડ્યું હતું. કાર્તિકે તેની રમતમાં
સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કપિલદેવે જણાવ્યું હતું કે, કોઇ તે વિદ્રોહી ક્રિકેટ લીગ નથી. અને તેનો ઇરાદો બીસીઆઇની માન્યતાને ઓછી કરવાનો નથી.
આઇસીએલનો એકમાત્ર ઉદ્દેશ ક્રિકેટની રમતને વધારે સારી બનાવવાનો અને પ્રતિસ્પર્ધાત્મક બનાવવાનો છે.
વસીમ જાફર પાસે ઓપનીંગ કરાવવાનો પ્રયોગ સદંતર નિષ્ફળ જતા બીજા ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે ઓપનીંગમાં જાફરની જગ્યાએ સૌરવ ગાંગુલી અથવા યુવરાજ સિંહને ઉતારવામાં આવી શકે છે.
પ્રતિભાસંપન્ન હોવા છતાં પોતાની લયમાં આવવામાં અસફળ રહેતાં જાફરે ગયા વર્ષના અંતમાં
જોહોનસબર્ગ થી મળતાં સમાચાર મુજબ વિશ્વકપના સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ સાઉથ આફ્રિકાનું ખૂબ જ ખરાબ પ્રદર્શન હોવા છતાં વર્તમાન કેપ્ટન ગ્રીમ સ્મિથનો કરાર બે વર્ષ માટે વધારવામાં
ઢાકા, ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે મંગળવારે ઢાકામાં પત્રકારોને જણાવ્યું કે, ભારતીય ટીમ બાંગ્લાદેશની સામે જોરદાર પ્રદર્શન કરીને ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવશે.
વધુમાં રાહુલે જણાવ્યું કે અમે અહીં બાંગ્લાદેશમાં રમવા માટે આવ્યાં છીએ. વર્લ્ડ કપની