0
અશ્વિન નહીં સુધરે ! મેદાનની વચ્ચે મહિલા અમ્પાયર પર થયો ગુસ્સે, બેટથી જોરથી પછાડ્યું, જુઓ વીડિયો- R ASHWIN ANGRY ON FEMALE UMPIRE
સોમવાર,જૂન 9, 2025
0
1
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહે લખનૌની એક ફાઇવ સ્ટાર હોટલમાં સપા સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી હતી. તેમની રિંગ સેરેમનીની પહેલી ઝલક સામે આવી છે, જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. રિંકુ અને પ્રિયાના પરિવાર ઉપરાંત, સમાજવાદી પાર્ટીના ...
1
2
Bengaluru Stampede: રજત પાટીદારના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ૧૮ વર્ષની લાંબી રાહ જોયા બાદ આ વર્ષે IPL ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ટીમે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર વિજય પરેડ અને ભવ્ય ઉજવણીની તૈયારી કરી હતી. જોકે, ચિન્નાસ્વામી ...
2
3
એક વધુ ભારતીય ક્રિકેટરે રિટાયરમેંટનુ એલાન કર્યુ છે. આઈપીએલ 2025 ખતમ થતા જ આ ભારતીયે આ નિર્ણય સંભળાવ્યો. ઉલ્લેખનીય છે કે 2007 અને 2011 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહેલા અનુભવી સ્પિનર પીયૂષ ચાવલાએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
3
4
બેંગલુરુમાં નાસભાગ કેસમાં પોલીસે FIR નોંધ્યા બાદ RCB માર્કેટિંગ હેડ નિખિલની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે RCBનો માર્કેટિંગ હેડ મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે પહેલાં બેંગલુરુ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે બેંગલુરુ એરપોર્ટ પરથી ...
4
5
ચિન્નાસ્વામીમાં થયેલી ભાગદોડ દરમિયાન માર્યા ગયેલા લોકોની મદદ માટે RCB ટીમ આગળ આવી છે. RCBએ અકસ્માતમાં જીવ ગુમાવનારા 11 લોકોને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે RCBએ પહેલીવાર IPL ટ્રોફી પર કબજો કર્યો છે, જેનાથી 17 વર્ષના દુષ્કાળનો ...
5
6
Vanshika Chadha: ભારતીય ટીમના સ્પિનર કુલદીપ યાદવે બુધવારે લખનૌમાં બાળપણની મિત્ર સાથે સગાઈ કરી. સમારંભમાં કુલદીપ અને વંશિકાના પરિવાર ઉપરાંત કેટલાક ખાસ લોકો સામેલ થયા. જાણો કોણ છે કુલદીપ યાદવની ભાવિ નવવધુ ?
6
7
IPL ટ્રોફી જીત્યા બાદ, બેંગલુરુ પહોંચેલી RCB ટીમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ફેંસ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં ભાગદોડ મચી જવાથી 11 લોકોના મોત થયા હતા. હવે વિરાટ કોહલીએ પણ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે.
7
8
મંગળવારે IPL ની ફાઇનલ મેચ પંજાબ અને RCB વચ્ચે રમાઈ હતી, જેમાં RCBનો વિજય થયો હતો. આ ખુશીના અવસર પર, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે RCB ની વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી અને 11 લોકોના મોતના ...
8
9
RCB ની જીતની ઉજવણી દરમિયાન દિવ્યાંશી ગુમ થઈ ગઈ હતી. 14 વર્ષની દિવ્યાંશી વિરાટ કોહલીને મળવા આવી હતી, પરંતુ ભીડમાં ખોવાઈ ગઈ. પરિવાર તેને શોધી રહ્યો છે, તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
9
10
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCBની વિજય પરેડમાં ભાગદોડ, 3 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ
RCB ટીમે IPL 2025 જીતી લીધી છે અને ત્યારબાદ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આખી ટીમનું સન્માન કરવામાં આવી રહ્યું છે
10
11
RCB vs PBKS: પંજાબ કિંગ્સ ટીમને RCB સામેની ફાઇનલ મેચમાં 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં, પંજાબ કિંગ્સ ટીમ એક સમયે જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું પરંતુ તે પછી તેમણે અચાનક મેચ પોતાના હાથમાંથી જવા દીધી.
11
12
18 વર્ષની સખત મહેનત, ઘણા ઉતાર-ચઢાવ અને વારંવાર ખિતાબ ગુમાવ્યા પછી, વિરાટ કોહલીએ આખરે આઈપીએલ ટ્રોફી જીતી. ચેમ્પિયન બનીને, આરસીબીએ માત્ર ચમકતી ટ્રોફી જ જીતી નહીં.
12
13
IPL 2025 નો ફાઈનલ મુકાબલો RCB અને PBKS ની વચ્ચે રમશે. આ મેચ પહેલા ફેંસની નજર પ્રાઈઝ મની પર ટકી છે.
13
14
RCB vs PBKS: 18 વર્ષના લાંબા પ્રતીક્ષા બાદ આખરે આરસીબી ટીમ આઈપીએલમાં પોતાની પહેલી ટ્રોફી જીતવામાં સફળ રહી. આઈપીએલ 2025ની ફાઇનલ મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સ ટીમને હરાવી.
14
15
RCB vs PBKS Live Score, IPL 2025 Final, Ahmedabad Weather Updates: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલમાં RCB અને પંજાબ કિંગ્સ ટકરાશે.
15
16
મહિલા ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાની તમામ મૅચો ભારતની જગ્યાએ હવે શ્રીલંકામાં આયોજીત થશે. ભારતે આ વર્ષની શરૂઆતમાં પુરુષોની ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાનમાં રમવાનો ઇન્કાર કર્યો હતો. આઈસીસીએ બંને દેશોની આ મૅચ માટે 'ન્યૂટ્રલ વેન્યૂ'ની શરૂઆત કરી
16
17
ટીવી અભિનેતા નકુલ મેહતા આઈપીએલ 2025 ની ફાઈનલમાં આરસીબીની જીત માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે જો આરસીબી જીતે તો વિરાટ કોહલી માટે મંદિર બનાવવાનુ, કન્નડ ભાષા સીખવાનુ અને વિજય માલ્યાનુ કર્જ ચુકવવાનુ વચન આપી દીધુ છે
17
18
IPL 2025 RCB vs PBKS: આરસીબી અને પંજાબ કિંગ્સને વચ્ચે આજે આઈપીએલ 2025 ની ફાઈનલ મેચ થવાની છે. આ મેચ દ્વારા પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ બહાર રહી શકે છે. જેનુ મોટુ કારણ સામે આવ્યુ છે.
18
19
IPL Final: IPL ફાઇનલ પર વરસાદની શક્યતા છે, 3 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. જો આવું થાય તો શું થશે, BCCI એ શું યોજના બનાવી છે, મેચ કેટલો સમય ચાલશે, આ બધા પ્રશ્નોના જવાબો જાણો.
19