Current News 11

0

અવિશ્વાસ પ્રસ્તાવથી મોદી સરકારને કેટલો ખતરો ?

શનિવાર,માર્ચ 17, 2018
0
1
તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપાના સંબંધો હાલ ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. એક સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી અને ચંદ્રબાબૂ નાયડૂ એક સાથે હાથ મિલાવતા હસતા ફોટામાં દેખાતા હતા પણ હવે આ વાત જૂની થઈ ગઈ છે. અને જેનુ કારણ છે - વિશેષ રાજ્યનો દરજ્જો. તેલુગુ દેશમ ...
1
2
આવનારા વર્ષ માટે ચીને પોતાના રક્ષા બજેટની જાહેરાત કરી દીધી છે. તે પોતાના મિલિટ્રી પર 1.11 ટ્રિલિયન યુઆન (175 અરબ ડોલર) ખર્ચ કરવા જઈ રહી છે. સમાચાર એજંસી મુજબ ચીન પોતાની સેનાના આધુનિકરણ પર ભારત કરતા ત્રણ ગણુ વધુ ખર્ચ કરવા જઈ રહી છે. ભારતે પોતાના ...
2
3
ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોના પરિણામ આવ્યા પછી દેશમાં સત્તાધારી ભાજપામં જ્યા ખુશીની લહેર છે તો બીજી બાજુ કોંગ્રેસને પોતાના સંગઠન વિશે એકવાર ફરી વિચારવુ પડશે. વાત રાજનીતિની છે. આ હિસાબથી ગંભીર ચર્ચા થવી જોઈએ. દેશમાં કોંગ્રેસની સ્થિતિ પણ ગંભીર ચિંતાનો ...
3
4
રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં મેટ્રોએ સામાન્ય લોકોના જીવનને વધુ સહેલુ બનાવી દીધુ છે. તેનાથી એક સ્થાન પરથી બીજા સ્થાન પર જવુ સહેલુ બની ગયુ છે અને રસ્તા પર ટ્રાફિકનો દબાવ ઓછુ કરવામાં પણ મદદ મળી છે. મેટ્રો સાથે જ મોનો રેલ પણ મુંબઈ જેવા ...
4
4
5
Republic Day- 26 જાન્યુઆરીના રોજ કેમ ઉજવાય છે..... 69મો ગણતંત્ર દિવસ
5
6
23 જાન્યુઆરી 1897નો દિવસ વિશ્વ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોસનો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો. તેમના પિતાએ અંગ્રેજોના દમનચક્રના વિરોધમા 'રાયબહાદુર'ની પદવી પરત ...
6
7
આગામી ૨૬મી જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે દસ આશિયાન પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાનાર પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ‘‘સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી’’ વિષયક ટેબ્લો રજૂ થશે. સાબરમતી આશ્રમના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત ...
7
8
આપણા દેશની શાન તિરંગો ઝંડો. સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી તિરંગાની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે. દેશ 67મો સ્વતંત્રતા દિવસ સમારંભ ઉજવી રહ્યો છે. પણ ઘણા ઓછા લોકોને આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે ...
8
8
9

Short Story- લધુકથાઓ - ક્યારે જાગીશુ આપણે ?

મંગળવાર,જાન્યુઆરી 16, 2018
આજે આપણે આઝાદ દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ, પણ શુ માણસ બધી રીતે આઝાદ છે ખરો ? લોકો પૈસા કમાવવા અવનવા કાવતરા રચે છે. જે ઈમાનદાર છે તેને લોકો શાંતિથી જીવવા દેતા નથી, જે અભણ છે તેની અજ્ઞાનતાનો ફાયદો કહેવાતા જ્ઞાની લોકો ઉઠાવે છે અને આપણા નેતા જે આપણી કારણે ...
9
10

વર્ષ 2018 - 12 મહિના.. 12 સંકલ્પ

ગુરુવાર,ડિસેમ્બર 28, 2017
નવવર્ષના અવસર પર નવા સંકલ્પની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આવામાં અમે તમને માહિતી આપી રહ્યા છીએ એવા કેટલાક સંકલ્પોની જેને લઈને તમે ખુદનો, સમાજનો અને દેશનુ ભલુ કરી શકે છે. આવો જાણીએ વર્ષ 2018ના 12 મહિના માટે 12 સંકલ્પ ..
10
11
જ્યારે પણ વર્ષ બદલાય છે, આપણને થંભાવીને વિચારવા મજબૂર કરી નાખે છે.. આમ તો દરેક ક્ષણ ગતિમાન સમયના વહેણમાં વર્ષ, વરસ, નવવર્ષ. જે પણ કહી લો. એક નાનકડો બિંદુ છે.. પણ જોકે આપણે આ જ બહાને ઈસ્વીસનવાળુ દીવાલો પર ટંગાયેલુ કેલેંડર બદલીએ છીએ. આંકડા બદલાય છે.. ...
11
12
સમય કેટલું પણ બદલી ગયું હોય પણ આજે પણ કેટલીક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ સાથે અત્યાચાર કરાય છે. આજે અમે તમને એક એવી જગ્યાના વિશે જણાવી રહય છે જ્યાં જમીનનો બંટવારો ન થાય તેના માટે એક ભાઈ લગ્ન ન કરી તેમના જ ભાઈની પત્નીથી બળજબરાઈથી શારીરિક સંબંધ બનાવે
12
13
(1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું. (2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું. (3) ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું. (4) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં. (5) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું. (6) સ્વાવલંબન : ...
13
14
આપણા દેશમાં એક તરફ કરોડપતિઓ અને અબજપતિઓની કમી નથી ત્યાં બીજી તરફ એવા લોકો પણ છે જેમની પાસે કામ નથી પરિણામે તેઓ પોતાની ગરીબીનું દળદર ફીટવા માટે અવનવા તરીકાઓ અપનાવતા હોય છે ક્યારેક તેઓ આંધળી ચાકરણને શોધતા ફરે છે ક્યારેક ઘુવડને શોધતા ફરે છે તો ઘોડાની ...
14
15
સતત વધતી જતી જનસંખ્યા પર્યાવરણ માટે સતતપણે ચિંતાનો વિષય માનવીઓની વસતી વધે અને બીજા જીવોની પણ સંખ્યા બેકાબૂ રીતે વૃદ્ધિ પામે એમ સામાજિક વ્યવસ્થામાં પણ ધરખમ ફેરફાર જોવા મળે. સમાજને વધુ ઊર્જા, વધુ અન્ન તથા પીવાલાયક પાણી, વધુ આવાસ અને બીજી લગભગ ...
15
16
તા.૧મે એ આપણું ગૌરવવંતુ ગુજરાત તેનો પ૭મો સ્થાપના દિવસને આનંદ-ઉલ્લાસભેર ઉજવી રહ્યું છે. મુંબઇ પ્રાંતમાંથી ગત તા.૧ મે, ૧૯૬૦એ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી. આ મંગળ દિને રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણીનો અવસર અમદાવાદના આંગણે જાજરમાન રીતે થઇ રહ્યો છે. રૂપાણી ...
16
17
ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ'..
17
18

Gujarat Day - વિકાસશીલ ગુજરાત

રવિવાર,એપ્રિલ 30, 2017
ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ' ...
18
19
ગુજરાત સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. જેમાં ખાણીપીણી, રહેણી કરણી, ઉત્સવો અને પરંપરાઓએ આખા વિશ્વને ઝઝૂમતું કર્યું છે. કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ક્રાંતિ છે. લોકોમાં એકતા છે. ...
19