0
આ 5 કારણોસર, ભારત બધા કરતા સારુ છે
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
0
1
26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન લાગુ પડ્યુ હતુ. કોઈપણ દેશનું સંવિધાન ત્યાની ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની ગતિવિધિઓને સમજવામાં મદદરૂપ હોય છે. શુ તમે જાણો છો કેટલાક દેશોના સંવિધાન વિશે.. કે તે ક્યારે લાગુ થયા ક્યારે તેમના સંશોધન થયા અને એ ...
1
2
શુક્રવાર,જાન્યુઆરી 1, 2021
Republic Day-પ્રજાસત્તાક દિવસ જાણો -ત્રિરંગા વિશે રસપ્રદ વાતો...
2
3
સલમાન ખાન એક ભારતીય ફિલ્મ કલાકાર, નિર્માતા, ગીતકાર અને ટીવી પર્સનેલિટી છે. તેને ફિલ્મી કરિયરમાં 30 વર્ષ થઈ ગયા છે. સલમાન ખાનને ઘણા અવાર્ડથી સમ્માનિત કર્યુ છે. તેનું પુરૂ નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ડિસેમ્બર ૨૭, ૧૯૬૫ નાં રોજ થયો હતો. ...
3
4
2 ઓક્ટોબર 2019ને આખુ દેશ રાષ્ટ્રપિતા ગાંધીની 150મી જનમ જયંતીનો જશ્ન ઉજવશે. 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીને આખી દુનિયા અહિંસાના પુજારીના રૂપમાં પૂજે છે. ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધીના અતુલ્ય યોગદાન પર અમે ...
4
5
Mahatma Gandhi Family: ગાંધી જયંતિ પ્રસંગે લોકો મહાત્મા ગાંધીને યાદ કરે છે, તેમને નમન કરે છે, તેમના ઉપદેશોને અનુસરવાની વાત કરે છે, પરંતુ આજે આ પ્રસંગે અમે તમને એક અલગ બાજુ બતાવી રહ્યા છે. આ છે બાપુના પરિવારના વિશે. મહાત્મા ગાંધીના બાળકોથી આગળ ...
5
6
બુધવાર,સપ્ટેમ્બર 30, 2020
મહાત્મા ગાંધીના જીવનની રસપ્રદ હકીકતો, જે તમને જાણતા નહી હશો એક વાર જરૂર વાંચવી જોઈએ.
આજે રાષ્ટ્રના પિતા, મહાત્મા ગાંધીની 149 મી જન્મજયંતિ છે, જેમણે શાંતિ અને અહિંસાના વિશ્વને શીખવ્યું છે. આ ખાસ પ્રસંગે, અમે તમને તેના જીવન સંબંધિત કેટલીક રસપ્રદ ...
6
7
બુધવાર,સપ્ટેમ્બર 30, 2020
મહાત્મા ગાંધીના જીવનની રસપ્રદ હકીકતો, જે તમને જાણતા નહી હશો એક વાર જરૂર વાંચવી જોઈએ.
આજે રાષ્ટ્રના પિતા, મહાત્મા ગાંધીની 149 મી જન્મજયંતિ છે, જેમણે શાંતિ અને અહિંસાના વિશ્વને શીખવ્યું છે. આ ખાસ પ્રસંગે, અમે તમને તેના જીવન
7
8
બુધવાર,સપ્ટેમ્બર 30, 2020
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
8
9
મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. તેમના કાબેલ અને અહિંસક નેતૃત્વમાં ભારતમાં વિદેશી રાજ્ય પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી. મહાત્મા ગાંધી એક સામાન્ય વિદ્યાર્થી હતા. પણ
તેમની અંદર ભવિષ્યને પારખવાની શક્તિ હતી. તેઓ રાજા હરીશચંદ્રના સત્ય પ્રત્યે પ્રેમથી ...
9
10
સ્ક્વોડ્રોન લીડર અજય આહુજા એવું જ એક નામ હતું. જો કે, તે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની જેમ પોતાના વતન પરત ફરી શક્યો નહીં. પરંતુ તેના જીવનસાથીને બચાવવામાં તેની શહાદત હંમેશા યાદ રહેશે.
તે 27 મી મે, 1999 નો દિવસ હતો, જ્યારે ભારતીય સેનાએ બટાલિક ...
10
11
મેજર ધનસિંહ થાપા મોરચા પર લડતા રહ્યા, પરંતુ આ ક્ષણે તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. મેજર થાપા પાસે કોઈ વિકલ્પ નહોતો, તે ફક્ત ચીની દુશ્મનોને મારવા માગતો હતો. જ્યારે તેઓ કંઈપણ વિચારતા ન હતા, ત્યારે તેઓ બેયોનેટ લઈ અને ચિનીઓ પર તૂટી પડ્યા. તેણે બેયોનેટથી ...
11
12
ગુરબચન સિંહ સલારિયા એ નામ છે જેણે તેમના જન્મ થતાં જ તેમના ઘરની બહાદુરીની કથાઓ સાંભળી. પિતા મુનશીરામ બ્રિટિશ ભારતીય સૈન્યમાં Hodson's Horse ના ડોગરા સ્ક્વોડ્રોનનો ભાગ હતા. આ કારણ હતું કે ઘરમાં બહાદુરીની કથાઓ ખૂબ સામાન્ય હતી. આ કારણોસર, ગુરબચન ...
12
13
મેજર સોમનાથ શર્માએ બેટલફિલ્ડમાં આ શબ્દો એવા સમયે કહ્યું જ્યારે તેઓ અને તેમના નાના સૈન્ય 700 પાકિસ્તાની સૈન્ય જવાનોની સ્વચાલિત મશીનગનથી ઘેરાયેલા હતા.
13
14
ભારતના સ્વાધીનતા અંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પણ જ્યારે દેશને 15 ઓગસ્ટ, 1947 ના રોજ આઝાદી મળી તે આ ઉત્સવમાં શામેલ થયા નહી.
14
15
ગુજરાત સ્થાપના દિવસે વિજય રૂપાણીએ આજે ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે આ પૉતાના સંદેશમાં કહ્યુ છે..
15
16
ગુરુવાર,ફેબ્રુઆરી 27, 2020
Chandra Shekhar Azad Quotes- આજે મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે. આજે તે ખાસ દિવસ છે જ્યારે માતૃભૂમિ માટે ચંદ્રશેખરએ તેમના પ્રાણોની આહુતિ આપી હતી. 27 ફેબ્રુઆરી 1931માં ઈલાહબાદના એલફેડ પાર્કમાં અંગ્રેજોના એકલા ...
16
17
ગુરુવાર,ફેબ્રુઆરી 27, 2020
આજનો દિવસ તમને યાદ છે. ગુજરાતના લોકો કદાચ જ આજનો દિવસ ભૂલી શકે. અગિયાર વર્ષ પહેલા ગુજરાતની આજની સવારે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. કારણ કે ગુજરાત આ અફેલા 1 મે 1960ના રોજ પોતાની સ્થાપનાની સાથે જ પૃથક રાજ્યના રૂપમાં પ્રથમ અધ્યાય શરૂ કરી ચુક્યુ હતુ, ...
17
18
મંગળવાર,જાન્યુઆરી 28, 2020
તારક મેહતાના એક પાત્ર એવું છે જેનાથી જ આ સીરીયલને ઓળખ મળી છે. કે આવું પણ કહી શકીએ કે આ સીરીયલથી દિલીપ જોશી(જેઠાલાલ) ને ઓળખ મળી છે. દિલીપ જોશી ફક્ત 12 વર્ષની વયમાં જ અભિનય કરવાનુ શરૂ કર્યુ હતુ તેમણે નામદેવ લહુટે નામથી એક થિયેટર જોઈન કર્યુ હતુ અને ...
18
19
શનિવાર,જાન્યુઆરી 25, 2020
આજે ગણતંત્ર દિવસ છે. અને હુ તમને સર્વને આ દિવસની શુભેચ્છા આપુ છુ. આપણે બધા આજે ગણતંત્ર દિવસ ઉજવવા મટે ભેગા થયા ક હ્હે. ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. કારણ કે આ દિવસે આપણા દેશનુ સંવિધાન લાગુ કરવામાં આવ્યુ હતુ. 26 જાન્યુઆરી 1050ના ...
19