0
દિવાળી પર કેટલા દીવા પ્રગટાવવા જોઈએ
ગુરુવાર,નવેમ્બર 4, 2021
0
1
દર વર્ષે કારતક મહિનાની અમાવાસ્યાએ મનાવવામાં આવતી દિવાળી આ વર્ષે 4 નવેમ્બરે ઉજવવામાં આવશે. દિવાળી એ દેવી લક્ષ્મીને સમર્પિત તહેવાર છે. આ દિવસે ઉપાસકો સમૃદ્ધિ અને સંપત્તિની દેવી લક્ષ્મીની પૂજા કરે છે.
1
2
જાણો દિવાળી પર કંઈ રાશિઓ પર વરસશે લક્ષ્મી કૃપા Know Lakshmi Kripa will rain on any ones on Diwali
2
3
Diwali Greetings 2019- દિવાળી પર શુભેચ્છા પાઠવા માટે વ્હાટસએપના વૉલ પેપર
3
4
Diwali wishes 2021- દિવાળી પર શુભેચ્છા પાઠવા માટે વૉલ પેપર
4
5
આ છે ધન લાભના અચૂક ઉપાય, દિવાળી કે ધનતેરસ પર કોઈ 1 કરો
5
6
Diwali- દિવાળીના 21 નાના- નાના ઉપાય , એક પણ કરી લેશો તો દૂર થઈ જાય છે ગરીબી
6
7
હિન્દુ પંચાગ અનુસાર કાર્તિક મહિનાની અમાસે દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે હિન્દુ કેલેન્ડર અનુસાર કાર્તિક અમાસ 4 નવેમ્બર, 2021 (ગુરુવાર)ના રોજ છે.
દિવાળી તા.4 નવેમ્બરના રોજ ગુરુવારે ઉજવાશે. અમાસની તિથિ 4 નવેમ્બર ગુરુવારે સવારે 6:03થી 5 નવેમ્બર ...
7
8
દિવાળીમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય
8
9
દિવાળી સંપૂર્ણ પૂજા વિધિ - સામગ્રી, મંત્ર અને આરતી
9
10
દિવાળીના દિવસે સાંજે કરો આ ઉપાય, આર્થિક સમસ્યા થશે દૂર
10
11
કાળી ચૌદસને ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ મુખ્યત્વે પશ્ચિમી રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મનાવવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન ચતુર્દશી તિથિ દરમિયાન કાળી ચૌદસ મનાવવામાં આવે છે.
11
12
કારતક મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિને કાળી ચૌદસ કહેવામાં આવે છે. આ દિવસ નરક ચૌદસ, નરક ચતુર્દશી અને રૂપ ચૌદસ જેવા નામોથી ઓળખાય છે. જ્યોતિષ મુજબ નરક ચતુર્દશીના દિવસે માતા લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મીને ઘરની બહાર મોકલવામાં આવે છે. ત્યારબાદ દિવાળીના ...
12
13
કાળી ચૌદસને ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ મુખ્યત્વે પશ્ચિમી રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મનાવવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન ચતુર્દશી તિથિ દરમિયાન કાળી ચૌદસ મનાવવામાં આવે છે.
કાળી ચૌદસ 2021નો પૂજાનું મુહૂર્ત
13
14
ધનતેરસનો શુભ તહેવાર (Dhanteras 2021) પરિવારોમાં સમૃદ્ધિ અને સંપત્તિનો સંકેત આપે છે. આ તહેવાર આ વર્ષે 02 નવેમ્બરે ઉજવવામાં આવી રહ્યો છે. તે ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરીને ઉજવવામાં આવે છે.
14
15
દિવાળી એ ખુબ જ ધામધૂમ થી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવતો તહેવાર છે દિવાળી ના પાવન પર્વ ની શરૂઆત અગિયારસ ના રોજ થી થઈ જાય છે ત્યારબાદ વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એમ તહેવારો ની ઉજવણી કરવા માં આવતી હોય છે.આસો વદ તેરસ એટલે કે ધનતેરસ. શાસ્ત્રો ...
15
16
Dhanteras 2021- ધનતેરસ : પૂજન અને શુભ મુહુર્ત
16
17
હિંદુ કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર ઉજવવામાં આવે છે. આ દિવસે તમે ધન અને સમૃદ્ધિ માટે સાંજે કેટલાક ઉપાય પણ કરી શકો છો
ધનતેરસના દિવસે પાંચ દેવતાઓ- ભગવાન ધનવંતરી, લક્ષ્મી, કુબેર, યમરાજ અને ગણેશની પૂજા અવશ્ય કરવી જોઈએ. આમ ...
17
18
Diwali 2021 - ધનની પરેશાની છે તો જરૂર અજમાવો આ ઉપાય
18
19
નરક ચરુર્દશી શા માટે ઉજવાય છે જાણો નરક ચતુર્દશીની કથા
19