ગુરુવાર, 12 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
રોમાંસ
ફ્રેંડશીપ ડે
Written By
કલ્યાણી દેશમુખ|
સંબંધિત સમાચાર
મોદી અને અમિત શાહની દોસ્તી એટલે "તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર"
દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા
સપના ચૌધરીએ આગ્રામાં મચાવી ધમાલ, બોલી - છોરી મેં હુ બડી બિંદાસ.. જુઓ Video
Friendship Day 2018: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન
ગુજરાતી ફિલ્મ ‘ શું થયું’નું ટ્રેલર લોન્ચ થયું
તારી મારી મિત્રતા
તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.
તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે.
તારો મારો વિશ્વાસ, જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,
કેટલી સાચી અને પવિત્ર આપણી મિત્રતા છે.
તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો
કેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે.
તારું મારું જીવન જાણે સમુદ્ર કિનારાનો પવન
કેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
મ્યાંમારમાં જન્મથી લઈને ગુજરાતની રાજનીતિ સુધી ... કેવો એક વેપારીનો પુત્ર બન્યો સીએમ ? જાણો વિજય રૂપાણીની સંમ્પૂર્ણ માહિતી
Vijay Rupani Profile અમદાવાદમાં એક વિમાન દુર્ઘટના થઈ જેમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. દુઃખદ સમાચાર એ છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા અને તેમનું અવસાન થયું હતું. રૂપાણી 2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેઓ વિદ્યાર્થી જીવન દરમિયાન ABVPમાં જોડાયા હતા અને બાદમાં જન સંઘ અને ભાજપમાં જોડાયા હતા.
Vijay Rupani Family: એયર ઈંડિયાના વિમાનમાં સવાર હતા પૂર્વ CM વિજય રૂપાણી, જાણો કોણ-કોણ છે તેમના પરિવારમા ?
અમદાવાદમાં એયર ઈંડિયાનુ પ્લેન ક્રેશ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા સવાર
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મુંબઈ અને દિલ્હી માટે ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે, રેલ્વે સ્ટેશનની સુરક્ષા કડક બનાવવામાં આવી છે
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મુંબઈ અને દિલ્હી માટે ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર RPF અને અન્ય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ જતી બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ કારણોસર, ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
‘વિમાન દુર્ઘટનામાં બચવાની કોઈ શક્યતા નથી’, અમદાવાદ પોલીસ કમિશનરનો મોટો દાવો
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે વિમાન દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અકસ્માતની તીવ્રતાને જોતાં, બચવાની શક્યતા ખૂબ ઓછી લાગે છે. તેમણે કહ્યું કે કેટલાક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી અને તેમને બચાવવા મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. કમિશનર મલિકે કહ્યું કે બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ કાટમાળ અને આગની સ્થિતિને જોતાં પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક બની રહી છે.
Ahmedabad Plane Crash - વિમાનમાં સવાર તમામ 242 મુસાફરોના હોટલાઇન નંબર જાહેર
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન મેઘાણીનગર વિસ્તાર નજીક ક્રેશ થયું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા, જેમાં બે પાઇલટનો સમાવેશ થાય છે. મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. મુસાફરો વિશે વધુ માહિતી માટે એર ઇન્ડિયાએ પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 જાહેર કર્યો છે.
ધર્મ
નરસિંહ મેહતાનુ ગુજરાતી ભજન - કાનજી તારી મા કહેશે પણ
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે...
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રામ રાખે તેમ રહીએ - ram rakhe tem rahiye
રામ રાખે તેમ રહીએ, ચાલો આજ પ્રભુ ભજનમા જઈએ આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ચાલો પ્રભુ ભજનમા જઈએ
Gujarati Bhajan - દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે
દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે...
મારા ઘટ માં બિરાજતા - Mara Ghat Ma Birajta - Lyrics
મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુલ વનરાવન