0

સુરતના વેપારી પાસે છે સૌથી મોંઘી ગણેશજીની મૂર્તિ

મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
0
1
Ganesh Chaturthi 2023: 19 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી શરૂ થઈ રહી છે. દેશભરમાં 10 દિવસ સુધી ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ અવસર પર લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે
1
2

ગણેશ ચતુર્થીના ભૂલથી ન આ 5 કામ

સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
ગણેશ ચતુર્થીના ભૂલથી ન આ 5 કામ હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્યને શરૂ કરવાથી પહેલા ગણેશ ભગવાનની પૂજાન કરવાનો વિધાન છે. માન્યતા છે કે ગણપતિની પૂજા કરવાથી કાર્યમાં કોઈ મુશ્કેલી નથી આવે છે અને તે શુભતાની સાથે સફળ થાય છે. તેથી શુભ અને લાભ આપતા દેવતાથી ...
2
3
પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા. તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા, તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા. જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ...
3
4
Hartalika teej- હરતાલિકા તીજ પર કરો આ ઉપાય વૈવાહિક જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે હરતાલિકા તીજનો દિવસ ખૂબ જ સારો છે. જો પતિ-પત્ની વચ્ચે અંતર હોય તો હરિતાલિકા તીજના દિવસે પતિ-પત્નીએ કોઈ શિવ મંદિરમાં જઈને ભગવાન શંકર અથવા શિવલિંગની મૂર્તિની સામે ઘીનો ...
4
4
5

Happy Kevda Trij 2023 - કેવડાત્રીજની શુભકામના

સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
અખંડ સૌભાગ્ય સુહાગની ત્રીજનો તહેવાર આવ્યો છે મા પાર્વતીનો આશીર્વાદ લાવ્યો છે ખુશી અને ભક્તિ દરેક તરફ પડછાયો છે નિર્જલા વ્રત સદા સુહાગને લીધુ છે દીપ દીપ હર આંગણમાં પ્રગટી રહ્યો છે કેવડાત્રીજની શુભકામના
5
6
ગણેશ ઉત્સવના પાવન પર્વમા, તમારુ જીવન સુખ શાંતિ અને ધનથી ભરેલુ રહે, જીવનમાં તમને સફળતા મળે. આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
6
7
ગણેશ ઉત્સવ પર બે વસ્તુઓ વિશેષ હોય છે એક તો ગણેશજી પોતે અને બીજુ તેમની પ્રિય વસ્તુ મોદક. આજે અમે તમને બતાવી રહ્યા છે ગણેશજીને પ્રિય મોદક ચોકલેટી સ્વાદમાં બનાવવાની રેસીપી
7
8
Ganesh Chaturthi 2023 Shubh Yog: જ્યોતિષ શાસ્ત્રના મુજબ ગ્રહોના ગોચર, વ્રત અને અને તહેવાર પર અનેક પ્રકારના શુભ અને અશુભ યોગનુ નિર્માણ થાય છે. આ યોગ બધી 12 રાશિઓના જાતકોના જીવનને પ્રભાવિત કરે છે. ઉલ્લેખનીય છે કે ગણેશ ચતુર્થી પર 300 વર્ષ પછી વિશેષ ...
8
8
9
Ganesh Chaturthi 2023: દસ દિવસીય ગણેશ ઉત્સવ મંગળવાર, 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીથી ચતુર્દશી સુધી દસ દિવસ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈને 28 સપ્ટેમ્બર અનંત ચતુર્દશી સુધી ઉજવવામાં આવશે
9
10
ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે. આ પરંપરા જુના સમયથી ચાલી રહી છે. ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે થયો અને તેમનુ માથાના સ્થાન ...
10
11
Ganesh Chaturthi- ગણેશ ચતુર્થીનો તહેવારમાં હવે 9 દિવસ જ બાકી છે. દેશભરમાં આ તહેવાર ધૂમધામથી ઉજવવાની તૈયારી જોરો પર છે.
11
12
Hartalika Teej Vrat Muhurat: ભાદરવા શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ મહિલાઓ કેવડાત્રીજનુ વ્રત કરે છે. આ વખતે અંગ્રેજી કેલેંડર મુજબ આ વ્રત 18 સપ્ટેમ્બર 2023ના રોજ સોમવારે રાખવામાં આવશે.
12
13
Ganesh Chaturthi 2023 Date: ભગવાન ગણેશ સંપત્તિ, વિજ્ઞાન, જ્ઞાન અને સમૃદ્ધિના દેવ છે. તમામ નવી શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી થાય છે કારણ કે તે વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે. ભગવાન ગણેશને એકદંત, ગજાનન, સિદ્ધિ વિનાયક, ધમ્રકેતુ જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં ...
13
14
ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે
14
15

Ganesh chaturthi 2023- ગણેશ ચતુર્થી વિશે નિબંધ

સોમવાર,સપ્ટેમ્બર 11, 2023
Ganesh chaturthi 2023 - ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે.
15
16

Kevda trij 2023 - કેવડા ત્રીજ 2023 માં ક્યારે છે

ગુરુવાર,સપ્ટેમ્બર 7, 2023
Kevda trij 2023 - કેવડા ત્રીજ 2023માં તારીખ 18 સપ્ટેમ્બર છે. સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે.
16
17
ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ...
17
18

Ganesh chaturthi 2023- ગણેશ ચતુર્થી ક્યારે છે

ગુરુવાર,સપ્ટેમ્બર 7, 2023
Ganesh chaturthi 2023- ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.
18
19
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી
19