0
Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય
ગુરુવાર,ઑગસ્ટ 7, 2025
0
1
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | ...
1
2
દરેક વ્યક્તિ જાણે છે કે ભગવાન ગણેશને મોદક અને મીઠાઈઓ કેટલી પસંદ છે. કદાચ તેથી જ તેઓ કોઈપણનું આમંત્રણ સ્વીકારે છે અને તેમના હૃદયની સંતોષ મુજબ મીઠાઈઓ ખાય છે.
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 17, 2024
Anant Chaturdashi 2024: હિન્દુ ધર્મમાં અનંત ચતુર્દશીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાશ્વત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અનંત ચતુર્દશીની પૂજા યોગ્ય રીતે અને શુભ સમયે કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
3
4
Ganesh chaturthi wishes: ગણેશ ઉત્સવ જલ્દી જ શરૂ થવાનો છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ શુભ અવસર પર લોકો એકબીજાને શુભેચ્છા આપે છે. આવામાં અહી અમે તમને ગણેશ ચતુર્થી પર મોકલવામાં આવનારા શુભેચ્છા સંદેશ વિશે બતાવી રહ્યા છે. જેને તમે તમારા ...
4
5
ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે 10 દિવસીય ગણેશ ઉત્સવ શરૂ થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ છે. ઘરમાં ગણેશજીની મૂર્તિનો શુભ પ્રવેશ કર્યા પછી, તેને શુભ સમયે યોગ્ય સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે.
5
6
ગણેશ ઉત્સવના પાવન પર્વમા,
તમારુ જીવન સુખ શાંતિ અને ધનથી ભરેલુ રહે,
જીવનમાં તમને સફળતા મળે.
આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
6
7
ગણેશ ચતુર્થીનો તહેવાર વર્ષ 2024માં 7મી સપ્ટેમ્બરે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે, અને તેમના જીવનમાં ઘણા ફેરફારો પણ જોવા મળી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 3, 2024
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. આ દિવસે કયો શુભ યોગ બનવા જઈ રહ્યો છે અને સ્થાપનાનુ શુભ મુહુર્ત શુ હશે આવો જાણીએ.
8
9
મંગળવાર,સપ્ટેમ્બર 3, 2024
ભગવાન ગણેશજી વિધ્નહર્તા છે. તેમની પૂજા કરવાથી ખૂબ લાભની પ્રાપ્તિ થાય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.પણ ગણેશજીની પૂજા કરતી વખતે કેટલીક વાતોંની કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
9
10
SHREE SIDDHIINAYAK MANDIR MAHEMDABAD- મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર નિર્માણાધિન થયું છે. જ્યાં રોજીંદા હજારોની સંખ્યા
10
11
શુ તમે આવનારા ગણેશોત્સવને એક નવા અને ક્યારેય ન ભૂલવાના અંદાજમાં મનાવવા માંગશો ? તો આ વખતે ગણેશ ઉત્સવ પર તમારા ઘરમાં ખુદના બનાવેલ ઈકોફ્રેંડલી ગણેશની કરો સ્થાપના. જી હા બજારમાં મળનારી મોંઘી મૂર્તિઓને બદલે ખુદ તમારા પરિવાર સાથે બનાવેલ માટીના ગણેશ વધુ ...
11
12
Ganesh Chaturthi 2024 Date And Time,Puja Muhurat ( ક્યારે છે ગણેશ ઉત્સવ 2024): હિંદુ ધર્મમાં, ભગવાન ગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે. ભગવાન ગણેશના નામથી કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવામાં આવે તો તે હંમેશા સફળ થાય છે.
12
13
એક ગામમાં માતા અને પુત્રી રહેતા હતા. એક દિવસ તે તેની માતાને કહેવા લાગી કે ગામમાં બધા ગણેશ મેળો જોવા જાય છે, હું પણ મેળો જોવા જઈશ. માતાએ કહ્યું કે ત્યાં ઘણી ભીડ હશે અને તું ક્યાંક પડી જશે તો તને
13
14
મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
જયગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે.
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો, તિસકે પૂરણ કારજ સારે. જય....
લમ્બોદર ગજ વદન મનોહર. કર ત્રિશૂલ વર ધારે. જય....
ઋદ્ધિ-સિદ્ધિ દોઉ ચવર ઢુલાવૈં, મૂષક વાહન પરમ સુખારે. જય....
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 28, 2023
હિંદુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી ગણાયા છે. જેને પ્રસન્ન કરવા માટે વ્યક્તિ ઘણા ઉપાયોને અજમાવે છે. પણ ઘણી વાર એવી ઘણી ઘટનાઓ વ્યક્તિ સાથે સતત બનતી રહે છે જે તેના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે.
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 28, 2023
અગ્નિ પુરાણ મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્દશીને અનંત ચતુર્થીના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે. આ દિવસે
મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ ...
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 28, 2023
- આસો માસમાં માંસાહારી, દારૂ, લસણ, ડુંગળી વગેરેનું સેવન ન કરવું. નહિ તો પૂર્વજો ગુસ્સે થશે અને તમારે પણ માતા દુર્ગાની નારાજગીનો સામનો કરવો પડશે.
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
આજે એટલે કે 26મી સપ્ટેમ્બરે વામન દ્વાદશી છે. હિંદુ કેલેન્ડર અનુસાર, ભગવાન વામન દેવનો અવતાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ થયો હતો. તેથી આ દિવસને વામન જયંતિ તરીકે ગણવામાં આવે છે.
18
19
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
Anant Chaturdashi 2023- અનંત ચતુર્દશી 14 ગાંઠ સાથે રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ, વ્યક્તિને અનંત સુખ મળે છે.
19