0
ચક્રવર્તી વાવાઝોડુ કેમ અને કેવી રીતે આવે છે ? વાવાઝોડાના વિચિત્ર નામ કેવી રીતે નક્કી થાય છે ?
રવિવાર,મે 16, 2021
0
1
ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ ...
1
2
ભારતમાં ક્રોરોના વાયરસની બીજી લહેરથી હાહાકાર મચાવ્યો છે. હવે કહેવાઈ રહ્યો છેકે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી તો બાળકો માટે ખતરનાક થશે. તેથી ખતરાને જોતા ખૂબ જરૂરી છે કે અમે વ્યસ્કોની સાથે બાળકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપો. વિશ્વ સ્વાસ્થય ...
2
3
ભારત દેશ એ એકતા અને સર્વ ધર્મ સમભાવ માટે જાણિતો છે. અહીં વિવિધ ધર્મના લોકો રહે છે. અને વિવિધ કામો સાથે સંકળેલા છે. ભારત દરેક તહેવારો ઉજવવામાં આવે છે. ત્યારે વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે વિવિધ ડેની ...
3
4
5
બાળકોની સફળતામાં માતા-પિતાનુ ખૂબ વધુ યોગદાન રહે છે. માતા-પિતાના સારા માર્ગદર્શનને કારણે જ બાળકો સફળતા મેળવી શકે છે. દરેક માતા પિતા બાળકોને સારી ટેવ શીખવાડવી જોઈએ. આ આદતો જીવનભર કામ આવે છે. બાળકોને આપણે જેવા બનાવવા માંગે છે તેવા બનાવી શકીએ છીએ. ...
5
6
ગરમી (summer)ની ઋતુમાં કોઈપણ સામાનને બળવા માટે જે તાપમાન (Temperature) તે મળી રહે છે. આવામાં એક ચિંગારી આગ લગાવવા માટે પુરતી હોય છે. અગ્નિ શ
6
7
તમે ક્યારેય ચાર પગવાળો મરઘો જોયો છે ? કે પછી એવુ પક્ષી જેના બે થી વધુ પગ હોય.. આ તસ્વીરમાં જે પક્ષી દેખાય રહ્યુ છે તેના આઠ પગ દેખાય રહ્યા છે. આ તસ્વીર હેરાન કરનારી છે. આ પક્ષી ફક્ત આફ્રિકામાં જ જોવા મળે છે. આવો જાણીએ આ પક્ષીનુ નામ શુ છે. કેમ આ ...
7
8
8 બહુ ચર્ચિત શબ્દો જે દરેક ગુજરાતી દરરોજ બોલે જ છે
8
9
મંગળવાર,ડિસેમ્બર 22, 2020
૧૯૪૭થી દરવર્ષે નોર્વેના ઓસ્લો શહેરના નાગરિકો દ્વારા ક્રિસમસ ટ્રીની ભેટ ઈંગ્લેન્ડના વેસ્ટમિનિસ્ટરને આપવામાં આવે છે. ભેટ આપવાનું મુખ્ય કારણ બીજા વિશ્ર્વયુદ્ધ સમયની કટોકટી વખતે બ્રિટનની સરકાર દ્વારા નોર્વેના નાગરિકોને મદદ કરવામાં આવી હતી. સમયસર મળેલી ...
9
10
21 ડિસેમ્બરના રોજ સૂર્યની ગતિ કારણે વર્ષની સૌથી લાંબી રાત અને સૌથી નાનો દિવસ હશે. તાજેતરમાં મધ્ય પ્રદેશના ઉપરત એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતાં હવાની ગતિ ઓછી થઇ છે. સૌથી ન્યૂનતમ તાપમાન એક દિવસમાં 3.4 ડિગ્રી વધીએ 20.8 ડિગ્રી પહોંચી ...
10
11
દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્ટુડેંટ્સ ડે ઉજવાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેનના નામથી લોકપ્રિય ડૉ એપીજે અબ્દુલ કલામની જયંતી છે. સંયુક્ત રાષ્ટ્રએ 2010 માં 15 ઓક્ટોબરને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે જાહેર કર્યો. કલામ માત્ર રાજકારણી, એરોસ્પેસ ...
11
12
લાલ બહાદુર શાસ્ત્રી તે નામ છે જેમણે પાકિસ્તાનને તેમના ઘરમાં ઘુસીને માર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાનને યુદ્ધનો કરારો જવાબ આપ્યો અને લાહોર સુધી ભારતનો ધ્વજ લહેરાવ્યો. આ સિવાય તે એવા નિષ્ઠાવાન વ્યક્તિ પણ હતા કે પાછળથી બધી ...
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 15, 2020
Gujarati Puzzel-ગુજરાતી કોયડો
13
14
મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. તેમના કાબેલ અને અહિંસક નેતૃત્વમાં ભારતમાં વિદેશી રાજ્ય પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી. મહાત્મા ગાંધી એક સામાન્ય વિદ્યાર્થી હતા. પણ
તેમની અંદર ભવિષ્યને પારખવાની શક્તિ હતી. તેઓ રાજા હરીશચંદ્રના સત્ય પ્રત્યે પ્રેમથી ...
14
15
World Environment Day 2020: દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો મકસદ છે - લોકોનુ પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવુ. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી. તેથી એ જ્રૂરી છે કે આપણે આ સમજીએ કે આપણે માટે વૃક્ષો, છોડ, જંગલો, ...
15
16
ભારતીય સંદર્ભમાં વાહન તરીકે સાયકલનું મહત્વનું સ્થાન છે. સાયકલ એ શાળા કોલેજથી લઈને કાર્યસ્થળ સુધીની પસંદગીની સવારી છે. સાયકલિંગ ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહી પણ તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય વર્લ્ડ સાયકલ ડે દર વર્ષે 3 જૂને ...
16
17
શને અલગ ઓળખ આપવા દેશના કેટલાક ઉદ્યોગપતિઓનું મહત્વનું યોગદાન છે, તેમાં ટાટા કંપનીનું પણ મોટું નામ છે. તે ટાટા કંપની છે જેણે મુંબઇમાં ગેટવે ઈન્ડિયાની સામે તાજમહેલ જેવી ભવ્ય હોટલ બનાવી. જમસેટજી ટાટા આ હોટલના સ્વપ્નદાતા હતા, આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે ...
17
18
Gujarati Puzzel-ગુજરાતી કોયડો
18
19
થ્વી દિવસ એ વાર્ષિક ઈવેંટ છે છે જે પર્યાવરણ સંરક્ષણ માટે આજે એટલે કે 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ પ્રથમવાર 1970 માં ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા થયા છે જ્યાં તેની થીમ 'ક્લાયમેટ એક્શન' રાખવામાં આવી છે. ...
19