0
દરેક રાજ્યમાં બનશે આદિવાસીઓનું મ્યૂઝિયમઃ મોદી
ગુરુવાર,ડિસેમ્બર 7, 2017
0
1
ગુજરાતના રાજકારણમાં નવો ધડાકો, હાર્દિક પટેલના નવા પાંચ કથિત સેક્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં,
થોડા સમય અગાઉ હાર્દિક પટેલના સેક્સ વીડિયોએ સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી દીધી હતી. ત્યાર બાદ પોલિટિકલ ડીબેટો બાદ આખો મુદ્દો બંધ થઈ ગયો હતો. હવે ...
1
2
ચૂંટણી ચોપાલ- ગુજરાત ચૂંટણી રણમાં ઘમાસાન
2
3
ગુજરાતમાં રાહુલ ગાંધી મંદિરોમાં ફરે અને કપિલ્લ સિબ્બલ મંદિર બનતા અટકાવે છે.
ગુજરાતમાં રાહુલ ગાંધી મંદિરોમાં ફરે અને કપિલ્લ સિબ્બલ મંદિર બનતા અટકાવે છે.
3
4
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પર ઓખી વાવાઝોડાનો ખતરો મંડારાયેલો હતો. આ ખતરો આજે ટળ્યો છે ત્યારે રાજકોટમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 3.1ની હતી. તેમજ આ આંચકાથી મોટાભાગના લોકો અજાણ હતા. જ્યારે કેટલાક લોકોએ આંચકો અનુભવતા ગભરાટ ફેલાયો હતો. 3.1 ...
4
5
પૂર્વ કોન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરતમાં પત્રકાર પરિષદમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વાતાવરણમાં પણ ફેરફાર થઇ રહ્યો છે. જે એક સંકેત છે. હું ગુજરાતનો જમાઈ છું. વિશ્વની સૌથી મોટી શક્તિ હોય છે એ છે પ્રજા તંત્ર. 22 વર્ષથી જે કાંડ ...
5
6
શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ ગુજરાતમાં રાજનીતિક બઢત મેળવવામાં લાગેલ કોંગ્રેસ પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટી રાજ્યામં મુસલમાનોને ગુજરાત રમખાણોનો બદલો લેવા માટે ઉશ્કેરી રહી છે. રિઝવીએ સાથે જ એ પણ કહ્યુ કે ...
6
7
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અયોધ્યા કેસ અંગે અમદાવાદમાં પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસના નેતા અને જાણીતા વકીલ કપિલ સિબ્બલ સહિત રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા છે. અમિત શાહે કહ્યું કે એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં મંદિરમાં ફરે છે અને બીજી તરફ રામ ...
7
8
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પાટીદાર-બિન અનામત વર્ગને અનામત આપવાના વચન સામે પાટીદારોની ધાર્મિક સંસ્થાઓએ સવાલો ઉભા કર્યાં છે. રાજકીય સોદાબાજી ખાતર આંદોલનકારીઓ અને કોંગ્રેસ પાટીદારોમાં ભાગલા પડાવી રહ્યાં છે તેવો આક્ષેપ કરાયો છે. ગંદી રાજનીતિથી ...
8
9
પાટીદાર સમાજની ૧૦ મોટી ધાર્મિક સંસ્થાઓએ ગઇકાલે ફરી એક વખત એક મંચ ઉપર એકઠા થયા હતા. કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોને અનામત આપવાના વચનને છેતરામણુ ગણાવતા આ નેતાઓએ કહ્યુ છે કે જે બાબત શકય નથી તેને વાયદા તરીકે શા માટે આપવામાં આવી રહ્યો છે. ...
9
10
દલિત નેતા જિજ્ઞેશ મેવાણી હવે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યો છે. આ સમયે તે સામા પ્રવાહે ચાલતો હોય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું છે. વડગામની આસપાસના અનેક ગામડાઓમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સોમવારે પોતાના વડગામ મતક્ષેત્રમાં આવેલા જુદા જુદા ગામોમાં ...
10
11
આગામી 9 ડિસેમ્બર ના રોજ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે ભાજપ કૉંગ્રેસ સાથે NCP પણ 50 બેઠકો પરથી ચૂંટણી લડશે. જેમાં પ્રથમ તબક્કાની 29 સીટોનો સમાવેશ થાય છે. આજરોજ NCPના પ્રફુલ્લ પટેલ રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમના દ્વારા ...
11
12
ઓખી વાવાઝોડાની અસર તળે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી હતી. ઓખી વાવાઝોડું મંગળવારે સાંજે 7 કલાકે સુરતથી 270 કિમી દૂર પહોંચ્યું હતું. વાવાઝોડાને કારણે દરિયામાં પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની છે. વાવાઝોડું ડીપ ...
12
13
પાસ કન્વિનર હાર્દિક પટેલનો મંગળવારે ગોંડલ પંથકમાં રોડ શો યોજાયો હતો. જેમાં ગોંડલના કોલિથડ, અનિડા, મોવિયા, મોટી ખીલોરી, દેરડી, સુલતાનપુર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ શો તેમજ ગોંડલના મોવિયા ગામે હાર્દિક પટેલે સુપ્રસિદ્ધ સંત હદ્તપરી બાપુની જગ્યાના ...
13
14
રાહુલ ગાંધીનો કોંગ્રેસ અધ્યક્ષ બનવુ હવે ફક્ત ઔપચારિકતા જ રહી ગઈ છે. સોમવારે તેમના નામાંકન કર્યુ છે... અને કોંગ્રેસના નેતાઓએ તેમની શુભેચ્છા પણ આપવી શરૂ કરી દીધો છે. પણ વર્તમાન સમયમાં કોંગ્રેસ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીના અધ્યક્ષ પદની ...
14
15
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કર્યાં પછી રાહુલ ગાંધી મંગળવારે ગુજરાત ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છ પહોંચ્યા હતા. કચ્છના અંજારમાં રાહુલ ગાંધીએ એક રેલીને સંબોધિત કરી હતી જ્યાં તેઓએ પોતાના રસોડાનો હાલ બતાવી ગુજરાત સાથે જોડ્યો હતો અને ગુજરાતે મારી ...
15
16
ગુજરાત ચૂંટણીમાં પાટીદાર ફેકટરની અસર.94 ઉમેદવારો મેદાનમાં
16
17
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ રાજકોટમાં સભા સંબોધી હતી. માયાવતીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપે સામ દામ દંડ ભેદથી સરકાર બનાવી છે, રાજકોટમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તેમ છતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ...
17
18
ભરૂચના નબીપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતાં બસમા સવાર એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 15 લોકોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં નવવધૂનું પણ મોત થયું છે. 4 મૃતકોને પીએમ અર્થે ભરૂચ સીવિલ લઇ જવાયા છે. બનાવ અંગે ...
18
19
ગુજરાતમાં આગામી બે તબક્કામાં વિધાનસભા ચૂંટણીના પગલે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચ દ્વારા પેરેમિલિટરી ફોર્સની 600 કંપનીઓને રાજ્યમાં ઉતારવામાં આવી છે. જેથી કુલ મળીને 60000 જેટલા જવાનો રાજ્યમાં ચૂંટણી સંદર્ભે તહેનાત કરવામાં આવ્યા છે. તેમજ ...
19