0
અમદાવાદ-ડીસા-જયપુર તેમજ રાજસ્થાનના અન્ય વિસ્તારોને સરળ એર કનેકટીવીટી સુલભ થશે
શુક્રવાર,ઑગસ્ટ 27, 2021
0
1
કોરોના મહામારીના કપરાકાળમાં મેડીકલ,ડેન્ટલ,પેરામેડીકલ અને ઈજનેરી, ફાર્મસી સહિતના વ્યવસાયિક અભ્યાસક્રમોમાં ફી વધારો સ્થગિત કરીને એક સત્રની ફી માફીનો નિર્ણય તાત્કાલીક જાહેર કરવાની રાજ્યના
1
2
અમદાવાદના પૂર્વ વિસ્તરમાં રહેતી યુવતીને પૈસાદાર પરિવારમાં લગ્ન કરવા ભારે પડ્યા. લગ્ન કરીને સાસરે ગયેલી પરિણીતાને સાસુ કહેતી જો બંગલામાં રહેવું હોય તો એટલું કરિયાવર લાવવું પડે અને તેને માર મારતી હતી. પરિણીતાએ તેના પિતાના ઘરેથી પતિને ફોન કર્યો તો પતિએ ...
2
3
અમદાવાદ શહેરના એક પરિવારમાં બનેલા વિચિત્ર અકસ્માતમાં સૂતેલા પિતા પડખું ભરવા જતાં સૂતેલી 1 વર્ષની દીકરી પર પડ્યા હતા. જેને કારણે બાળકીની પેશાબની કોથળી ફાટી જતાં ડોકટરે બે કલાકની સર્જરી કરીને નવજીવન આપ્યું છે. ડોકટરનો દાવો છે કે, સમગ્ર વિશ્વમાં માર્ગ ...
3
4
લવ મેરેજનાં 15 વર્ષ પછી પણ પતિએ વારંવાર દહેજની માગણી કરતા પત્નીએ આપઘાત કર્યો
4
5
ગાંધીનગર સિવિલના ગેટ પાસે રૂમાલ વેચતી મહિલાને ડોક્ટરે 50 ફૂટ ઢસડી
5
6
લેન્ડિંગ વખતે હેલિકોપ્ટર કાર સાથે અથડાયું-કાર સલામત પણ હેલિકોપ્ટરના ફૂરચે-ફૂરચા ઉડી ગયા....
6
7
અફગાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ભારત, અમેરિકા સહિત અનેક દેશમોટા સ્તર પર રેસક્યુ મિશન ચલાવી રહ્યા છે. અત્યાર સુધી અફગાનિસ્તાનથી હજારો નાગરિકોને સકુશળ બચાવવામાં આવી ચુક્યા છે. આ દરમિયાન ગુરૂવારે સાંજે કાબુલ એયરપોર્ટ પર બ્લાસ્ટ થયો છે. તેમા અનેક ...
7
8
કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવાના મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ-જેહાદનું કાયદારૂપી શસ્ત્ર ...
8
9
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આજે નવી ડ્રોન નીતિ જાહેર કરી છે. આ નીતિ અનુસાર, ઉડતા ડ્રોનને લઈને ઘણા નિયમો બદલવામાં આવ્યા છે. ઉડ્ડયન મંત્રાલયે હવે ડ્રોન ચલાવવાના નિયમો હળવા કર્યા છે. નવી નીતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવા ડ્રોન ...
9
10
કોરોના મહામારીની ત્રીજી લહેરની સાવચેતી રૂપે સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની મા કાર્ડ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ. સરકારી હોસ્પિટલમાં સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરાશે આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણૂંક કરાશે. મા ...
10
11
અમદાવાદના બોપલની DPS સ્કૂલ પાસે ડ્રેનેજની કામગીરી સમયે ગટરલાઈનનું કામ કરતા ત્રણ સફાઇ કર્મચારીઓ ગટરની અંદર પડી ગયા હતાં. જેથી તેઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં 2 સફાઇ કર્મચારીઓનાં મોત નિપજ્યાં છે અને અન્ય 1 ...
11
12
બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં માતા બની છે. 25 ઓગસ્ટના રોજ તેને ડિલિવરી માટે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો મુજબ નુસરતે 26 ઓગસ્ટના રોજ પુત્રને જન્મ આપ્યો છે. માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. ડિલિવરી દરમિયાન ...
12
13
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે,ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમા સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહી, કેમકે રાજયની જીવાદોરી સમાન ...
13
14
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક વિદ્યાર્થીની સાથે સામુહિક બળાત્કારનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે તેના સાથી વિદ્યાર્થીઓએ કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને પહેલા તેને પીવડાવ્યુ અને પછી તેના પર વારાફરતી બળાત્કાર કર્યો. પોલીસે પીડિત ...
14
15
બિહારના પશ્ચિમ ચંપારણના બગાહામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં 25 લોકોથી ભરેલી નાવડી ગંડક નદીમાં ડૂબી ગઈ છે. મળતી માહિતી મુજબ સૂચના મળતાની સાથે જ વહીવટી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં, નજીકના ઘાટ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી ...
15
16
આગામી 5 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. આ લોકાર્પણ માટે નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હતા. જોકે, હવે તેમનો ગુજરાત પ્રવાસ રદ થયો છે અને તેઓ આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. દિલ્લીમાં અન્ય ...
16
17
ડાંગ જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં હજુ સુધી સ્મશાનભૂમિની સગવડ થવા પામી નથી. કોંગ્રેસના શાસનમાંથી મુક્ત થયેલા ડાંગ જિલ્લામાં હવે ભાજપનું શાસન આવ્યું છે છતાં પણ એના આદિવાસી સમાજની વર્ષો બાદ પણ સ્થિતિમાં ખાસ કઈ સુધારો આવ્યો નથી
17
18
આજે મોદી સરકાર ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા લેવામાં આવેલી આ પહેલથી લગભગ 38 કરોડ કામદારોને લાભ થશે. આમાં કંસ્ટ્રક્શન વર્કર્સ, પ્રવાસી શ્રમિક, લારી-ગલ્લા વાળા રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
18
19
કાબુલ. તાલિબાન (Taliban)આતંકથી બચવા માટે અફગાનિસ્તાન છોડવાની આશામાં કાબુલ એયરપોર્ટ (Kabul Airport) પહોચી રહેલા લોકો ભૂખ અને તરસથી મરી રહ્યા છે. હવાઈમથકની બહાર ખાવા-પીવાની વસ્તુઓ અનેકગણી વધુ કિમંતમાં વેચાય રહી છે. એટલુ જ નહી, દુકાનદાર અફગાની કરેંસીને ...
19