શનિવાર, 3 જાન્યુઆરી 2026
0

અમદાવાદમાં મધરાતે પત્નીએ ધોકા વડે પતિને ફટકાર્યો, કારણ જાણીને ચોંકી જશો

શુક્રવાર,નવેમ્બર 15, 2019
0
1
ગુજરાત સરકારા દ્રારા ખેડુતો માટે ૭૦૦ કરોડની જાહેરાત પર વિધાનસભાના ઉપનેતાએ શૈલેષ પરમારે સરકાર પર કર્યા પ્રહાર કર્યા છે. તેમણે સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા ૭૦૦ કરોડ પેકેજને ખેડૂતો માટે મજાક સમાન અને માત્ર લોલીપપ ગણાવ્યું છે. વિધાનસભા ...
1
2
'ઊંચી દુકાન ફીકા પકવાન' કહેવત તમે સાંભળી હશે. મોટી મોટી હૉટલોમાં સામાન્ય વસ્તુઓ પણ ઊંચા દામથી વેચાતી હોય છે. મ્યૂઝિક કમ્પોઝર જોડી વિશાલ-શેખરના જોડીદાર શેખર રવિજીયાનીને ગુરુવારે એક હોટલનું બિલ જોઈને જોરદાર ઝટકો લાગ્યો હતો. વિશાલને જે બિલ મળ્યું છે ...
2
3
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નવા ઔદ્યોગીક સહિતના સાહસિકોને ઉતેજન આપવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાનું આયોજન કરીને તે છેક યુનિ. કક્ષાએ વિદ્યાર્થીઓને પણ લાભ મળે તે જોવુ હતું પરંતુ ગુજરાતની યુનિવર્સિટીમાં તેમને ફાળવવામાં આવેલા સેટ ગવર્મેન્ટ, સ્ટુડન્ટ ...
3
4
પ્રસિધ્ધ ભરતનાટ્યમ અને લોકનૃત્ય કલાકાર બિરવા કુરેશી લોકોને સ્મારકોનો પુનઃપરિચય કરાવવા માટે સંગીત મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. બિરવા કુરેશી તેમના આ ફેસ્ટીવલ્સના 10મા વર્ષમાં બે કાર્યક્રમો યોજી રહ્યા છે. જેની ખૂબ જ રાહ જોવાઈ રહી છે તેવા આ ...
4
4
5
પુસ્તકો નિઃસ્વાર્થ ભાવે માનવીના આજીવન મિત્ર બની રહે છે. મિત્રો તો સ્વાર્થી હોઇ શકે પરંતુ પુસ્તક માનવીને હરહંમેશ જીવન જીવવાની નવી પ્રેરણા અને ઉર્જા આપવા સાથે માનવજીવનને ઉર્ધ્વગામી બનાવે છે. આજના સોશિયલ મિડીયા, ઇ-બુક્સ અને ઇન્ટરનેટ-વેબસાઇટના યુગ માં ...
5
6
સૌરાષ્ટ્ર-કચ્છમાં કા૨તક માસના મધ્યાહન બાદ પણ અવિ૨ત કમોસમી વ૨સાદ ચાલુ ૨હેતા ખેડુતોના હાલ-બેહાલ બન્યા છે તો હજુ બે દિવસ કેટલાક સ્થળે છુટાછવાયો વ૨સાદ ચાલુ ૨હેવા સાથે 40 ક઼િમી. પ્રતિ કલાકની ઝડપે શીત લહે૨ ફુંકાવાથી ટાઢુબોળ બની જશે તો ગઈકાલે માવઠાએ ...
6
7
અમૂલમાં દૂધની આવક વધીને દરરોજના 32 લાખ લિટર સુધી પહોંચ્યું હતું. દેશભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. હાલમાં અમૂલમાં રોજ 22.5 લાખ લિટર જ દુધ સુધી પહોંચે છે.’ તેમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને ચેરમેન રામસિંહ પરમારે ગુરુવારના રોજ નડિયાદ ...
7
8
અયોધ્યાના વિવાદમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સુન્ની વકફ બોર્ડને મળનારી પાંચ એકર જમીન અંગેની ચર્ચાઓ ઘણી ગરમી પકડી રહી છે. એક તરફ સુન્ની વકફ બોર્ડ પર આ જમીન ન સ્વીકારવા માટે દબાણ વધી રહ્યું છે બીજી તરફ એ પણ ચર્ચા છે કે આ જમીન મળશે ક્યાં?
8
8
9
વર્લ્ડ ડાયાબિટીઝ ડે પર મધુભન રિસોર્ટ્સ અને સ્પા ખાતે આવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. આ વર્લ્ડ ડાયાબિટીઝ ડે 2019 માટેની થીમ ફેમિલી અને ડાયાબિટીસ છે. ડાયાબિટીસની અસર લોકોના કુટુંબ પર પડે છે જેથી તેની જાગૃતિ લાવવી જરૂરી બની ગઈ છે. તેમાં પણ નિસર્ગોપચાર એ ...
9
10
આજે, ૧૪, નવેમ્બર, ૨૦૧૯, ‘વિશ્વ ડાયાબીટીસ ડે’ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય દ્વારા આદરણીય કૈલાશદીદીજીની અધ્યક્ષતામાં ‘પીસપાર્ક’, સેકટર-૨૮, ગાંધીનગર ખાતે ડાયાબીટીસ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
10
11
ગુજરાત સરકાર દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના લીધે ગુજરાતની સાડા છ કરોડની જનતાને ફાયદો થશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ ૧૬ ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી છે. ત્યારે ૨૦ નવેમ્બરથી ...
11
12
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ ૧૬ ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી છે. ત્યારે ૨૦ નવેમ્બરથી રાજ્યમાં ૧૬ ચેકપોસ્ટો નાબૂદ કરાશે. ત્યારે ૨૦ નવેમ્બરથી આ ૧૬ ચેકપોસ્ટો નાબૂદ કરતા વાહનોની ઊભા રહેવું નહિ પડે. તેઓની ...
12
13
ભારતના પ્રસિદ્ધ મંદિરમાંથી એક છે વિશ્વ પ્રસિદ્ધ સબરીમાલા મંદિર. અહીં દરરોજ લાખો લોકો દર્શન કરવા માટે આવે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટએ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગ્યુ પ્રતિબંધ હટાવી નાખ્યું છે. આશરે 1500 વર્ષ જૂના આ મંદિરમાં આ માન્યતા ...
13
14
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સારંગપુર મોતાલી રોડ નજીક અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી ભળવાના કારણે માછલી મરવાની ફરીયાદના સંદર્ભમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, અંકલેશ્વર તથા જિલ્લા મત્સ્ય ઉદ્યોગ, ભરૂચ વિભાગ દ્વારા ઘટના સ્થળની ...
14
15
ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર ખાતે પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી તેને દરિયામાં નિકાલ કરવા વહન કરતી પાઇપલાઇન નર્મદા ક્લીન ટેક (NCT) દ્વારા ચલાવવામાં આવે છે. આ પાઇપલાઇનનો ઉપયોગ અંક્લેશ્વર અને ઝગડીયા વિસ્તારમાંથી ઉદભવતા ગંદાપાણીને શુદ્ધિકરણ બાદ દરિયામાં નિકાલ ...
15
16
દર વર્ષે 14 નવેમ્બરે વૈશ્વિક ડાયાબિટીઝ દિનની એક ઝૂંબેશ તરીકે ઉજવણી કરવામાં આવે છે કેમ કે ભારતમાં 72 મિલીયન લોકો આ માંદગીની અસર હેઠળ છે અને દેશભરમાં ધીમે ધીમે અત્યંત સર્વસામાન્ય રોગ બની રહ્યો છે. ઇન્ડિયન ડાયાબિટીઝ ફેડરેશનના અંદાજ અનુસાર આ સંખ્યામાં ...
16
17
ભારતીય સૈન્યએ પોતાના અધિકારીઓને એક મહત્વનો આદેશ આપતા ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર રહેવા જણાવ્યુ છે. ભારતીય સૈન્ય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સૈન્યના હેડક્વાર્ટર, બ્રિગેડ અને ડિવીઝન કક્ષાએ ફરજ બજાવતા ...
17
18
રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે ત્યારે રાજ્યમાં થયેલ ભારે તથા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાન થયુ છે તે સંદર્ભે અંદાજે રૂ.૭૦૦ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. આ ખાસ સહાય પેકેજનો લાભ ૪ ...
18
19
સુપ્રીમ કોર્ટમાં કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના આદેશના વિરુદ્ધ દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશનને પાંચ જજોની બેન્ચે લાર્જર બેન્ચને મોકલી આપી છે.
19