0
બાટા (BATA) ની લિસ્ટિંગના 46 વર્ષ પુરા, 30 હજારનો શેયર બની ગયો 1 કરોડ રૂપિયાનો
બુધવાર,જૂન 26, 2019
0
1
અમેરિકા અને ઈરાન વચ્ચે ભૂ-રાજનીતિક તનાવ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સુસ્તી માટે જવાબદાર છે અને તેને કારણે રોકાણકાર સુરક્ષિત સંપત્તિઓમાં દાવ લગાવવા પર મજબૂર થયા છે અને સોનાની કિમંત છ વર્ષના ઉચ્ચસ્તર પર પહોંચી ગઈ છે. આ મૂલ્યવાન ઘાતુની માંગ ગયા અઠવાડિયે ...
1
2
શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાયો હતા. મનપાના હેલ્થ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગત વર્ષની સરખામણીએ ઝેરી મલેરિયા, ટાઇફોઇડ અને કોલેરાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. જેમાં શહેરમાં 1થી 22 જૂન ...
2
3
હવામાન વિભાગ દ્વારા ભરૂચ, નર્મદા, કાપી, જામનગર, પોરબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથો સાથ મુંબઈમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો વરસાદ થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકોને ગરમીથી આંશિક ...
3
4
રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની પરીક્ષા લેવાતી હોય તેમ ફેક કોલના બનાવો વધ્યા છે. નેહરુનગર BRTS બસમાં, નારોલમાં કચરાપેટી બાદ ગઈકાલે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ત્રણ દરવાજા પાસે ફુલગલીમાં યુસુફ પઠાણ નામનો માણસ ISIS સાથે જોડાયેલો છે અને ...
4
5
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેથી ગુજરાતમાં 300 નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300 થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ ...
5
6
કચ્છના શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના કચ્છ યુનિવર્સિટીના પરીસરમાં બની હતી. ગત વર્ષની 26 જૂનના રોજ એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટીના પ્રોફેસર ગિરીન બક્ષીને ચાલુ ક્લાસમાંથી બહાર ઢસડીને લઈ જઈ કેમિકલ વડે તેમનું મોઢું કાળું કરી સરઘસ કાઢી વાઈસ ચાન્સેલરની ...
6
7
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અમરાવતી સ્થિત રહેઠાણ પ્રજા વેદિકાને મોડી રાત્રે તોડવામાં આવ્યુ છે. ચંદ્રબાબૂ નાયડુ વિજયવાડાના ગન્નાવરમ એયરપોર્ટ પર પહોંચ્યા છે. એયરપોર્ટ પર ટીડીપીના કાર્યકર્તા મોટી સંખ્યામાં પહોંચ્યા. આંધ્રપ્રદેશના ...
7
8
ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ બુધવારે પહેલીવાર જમ્મુ કાશ્મીર જશે. પોતાના બે દિવસના પ્રવાસમાં અધિકારીઓ સાથે અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ શાહ અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન પણ કરશે. ગૃહ મંત્રીના પ્રવાસ ...
8
9
જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાદી છે.
9
10
'અમે કચ્છ જિલ્લાના દલિત ખેડૂતો અમારી માલિકીની જમીન પર ખેતી કરવા જઈએ તો માથાભારે શખ્સો અમારું ખૂન કરાવી શકે એમ છે. વિજય રૂપાણી સાહેબ, તમે અમને રક્ષણ આપશો કે ગુંડાઓને હાથે મરવા દેશો?'
10
11
ક્રિકેટ વિશ્વ કપમાં મંગળવારે બે હૉટ ફેવરિટ ટીમ વચ્ચે મૅચ રમાઈ. લૉર્ડ્ઝ મેદાન પર ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી મૅચને વિશ્વકપની સૌથી મોટી મૅચમાંની એક ગણાય છે. ઑસ્ટ્રેલિયાએ યજમાન ઇંગ્લૅન્ડને 64 રનથી હરાવીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત ...
11
12
એક જ પરિવારના ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મસી ગઇ છે. કચ્છના રાપરમાં એક જ પરિવારના ત્રણ બાળકોનું તળાવમાં ડુબી જવાથી મોત થયું છે. આ ઘટનાને પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા બનાવ ...
12
13
જ્યારે 25 જૂન 1983ના રોજ લૉર્ડ્સના મેદાનની વચ્ચોવચ્ચ કપિલદેવ નિખંજ અને મદનલાલ વચ્ચે મંત્રણા થઈ, તો તેની અસર ન માત્ર વિશ્વ કપના ફાઇનલના પરિણામો પર પડી, પણ તેણે હંમેશાં માટે ભારતીય ક્રિકેટ ટીમની તસવીર બદલી નાખી.
13
14
શહેરના ભટાર વિસ્તારમાં જ્ઞાનદીપ સ્કૂલની બાજુમાં આવેલી ફેકટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આગની લાગવાની ઘટના બનતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા
14
15
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદની મહેર જોવા મળી છે. છોટા ઉદેપુર જિલ્લાનાં જેતપુર પાવી તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૦૨ મી.મી એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૬ જિલ્લાઓના ૭૭ ...
15
16
ગુજરાતની બે સીટો માટે રાજ્યસભાની પેટાચૂંટણી એકસાથે કરાવવાના મુદ્દે કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાં રાહત ન મળી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજીને નકારી કાઢી છે. હવે બંને સીટો પર અલગ-અલગ ચૂંટણી યોજાશે. કોર્ટે કહ્યું કે ચૂંટણીના નોટિફિકેશન જાહેર કર્યા બાદ ...
16
17
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઇને આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ભાજપે ગઇ કાલે તેમના બે ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. ભાજપે તેમના બે ઉમેદવાર તરીકે એસ. જયશંકર અને જુગલ ઠાકોરના નામની જાહેરાત કરી છે. ત્યારે આ બંને ઉમેદવારો આજે બપોરે ...
17
18
ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આંકડાઓની જોડ- તોડ શરૂ થઈ ગઈ છે. શ્રીલંકાની ઇંગ્લૅન્ડ પર જીત અને પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યા બાદ સેમિફાઇનલ મૅચનો જંગ વધુ રસપ્રદ બન્યો છે. રાઉન્ડ રૉબિન લીગ મૅચમાં પાકિસ્તાનને હાર આપ્યા બાદ ...
18
19
છેલ્લાં 500 વર્ષથી, ભગવાન જગન્નાથજીને રથયાત્રા કાઢવાની પરંપરા છે, કહે છે, જગન્નાથપુરીના વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના ઉજવણી શુકલ પક્ષની બીજ એટલે કે આષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ યાત્રા 4 મી જુલાઇ 2019 થી શરૂ થશે. આ રથ યાત્રા ફેસ્ટિવલ ...
19