મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

કૈલાશ પુત્ર MLA આકાશ વિજયવર્ગીયએ નિગમ અધિકારીને બેટથી માર્યું (વીડિયો)

ગુરુવાર,જૂન 27, 2019
0
1
સરફરાઝ અહમદે એક સમર્થક દ્વારા આપત્તિજનક શબ્દ કહેવા પર પાકિસ્તાન ક્રિકેટના પ્રશંસકોને કહ્યું કે, તે ખેલાડીઓ પર વ્યક્તિગત રીતે દુર્વ્યવહાર ન કરે સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં સરફરાઝને ઈંગ્લેન્ડના એક મોલમાં પોતાના પુત્રને સાથે લઈને જતો જોવા મળ્યો ...
1
2
બાબર આઝમની શાનદાર સદી અને હેરિસ સોહૈલ સાથેની તેની વિશાળ ભાગીદારીની મદદથી પાકિસ્તાને બુધવારે રમાયેલી આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની મૅચમાં ન્યૂઝીલૅન્ડને છ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં ...
2
3
1983માં ભારતીય ટીમ કપિલદેવની આગેવાની હેઠળ વર્લ્ડ ચૅમ્પિયન બની તે અગાઉ ખુદ ભારતીય ક્રિકેટરોને પણ વિશ્વાસ ન હતો કે તેઓ વર્લ્ડ ચૅમ્પિયન બની શકે છે. સામે હતી કેરેબિયન ટીમ. ક્લાઇવ લોઇડની ટીમ ખરેખર વિકરાળ હતી. તેમાં એક બે નહીં પણ સાતથી આઠ સિંહ હતા. ...
3
4
ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસના પૂર્વ નેતા અલ્પેશ ઠાકોર અને ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેંદ્વ ત્રિવેદીને નોટીસ જાહેર કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને ધારસભ્ય પદેથી દૂર કરવાને લઇને કોંગ્રેસની અરજી પર હાઇકોર્ટે આ નોટીસ જાહેર કરી છે. અલ્પેશ ઠાકોર પહેલાં જ ...
4
4
5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં સામેલ થવા માટે ઓસાકા પહોંચી ગયા છે. ઓસાકા એરપોર્ટ મોદી-મોદીના નારાથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું. પીએમ મોદીની આ પહેલી મોટી કૂટનીતિક મુલાકાત છે. જાપાનના ઓસાકામાં ગુરૂવારથી જ દુનિયાના સૌથી શક્તિશાળી 20 દેશોનું ...
5
6
અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રથયાત્રાને લઇ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે શહેરના મેયર અને કોર્પોરેશનના અધિકારીઓએ સમગ્ર રથયાત્રાના રૂટનું નિરિક્ષણ કર્યું ...
6
7
રાજ્યનાં ૧૨ તાલુકાઓમાં આજે તા.૨૬ જુનનાં રોજ સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં રાજ્યનાં ચાર તાલુકાઓમાં સામાન્ય ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમાં ...
7
8
શેયર બજારમાં બાટાએ 46 વર્ષ પુરા કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે ખૂબ ઓછા લોકો જાણે છે કે બાટા ચેક રિપબ્લિક દેશની કંપની છે અને લગભગ 90 વર્ષ પહેલા આ કંપનીએ ભારતમાં પગ મુક્યા હતા. જો કે બાટાએ ખુદને ભારતીય વાતાવરણમાં એવુ ભેળવી દીધુકે લોકોને લાગે છે કે આ ...
8
8
9
અમેરિકા અને ઈરાન વચ્ચે ભૂ-રાજનીતિક તનાવ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સુસ્તી માટે જવાબદાર છે અને તેને કારણે રોકાણકાર સુરક્ષિત સંપત્તિઓમાં દાવ લગાવવા પર મજબૂર થયા છે અને સોનાની કિમંત છ વર્ષના ઉચ્ચસ્તર પર પહોંચી ગઈ છે. આ મૂલ્યવાન ઘાતુની માંગ ગયા અઠવાડિયે ...
9
10
શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાયો હતા. મનપાના હેલ્થ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગત વર્ષની સરખામણીએ ઝેરી મલેરિયા, ટાઇફોઇડ અને કોલેરાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. જેમાં શહેરમાં 1થી 22 જૂન ...
10
11
હવામાન વિભાગ દ્વારા ભરૂચ, નર્મદા, કાપી, જામનગર, પોરબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથો સાથ મુંબઈમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો વરસાદ થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકોને ગરમીથી આંશિક ...
11
12
રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની પરીક્ષા લેવાતી હોય તેમ ફેક કોલના બનાવો વધ્યા છે. નેહરુનગર BRTS બસમાં, નારોલમાં કચરાપેટી બાદ ગઈકાલે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ત્રણ દરવાજા પાસે ફુલગલીમાં યુસુફ પઠાણ નામનો માણસ ISIS સાથે જોડાયેલો છે અને ...
12
13
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેથી ગુજરાતમાં 300 નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300 થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ ...
13
14
કચ્છના શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના કચ્છ યુનિવર્સિટીના પરીસરમાં બની હતી. ગત વર્ષની 26 જૂનના રોજ એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટીના પ્રોફેસર ગિરીન બક્ષીને ચાલુ ક્લાસમાંથી બહાર ઢસડીને લઈ જઈ કેમિકલ વડે તેમનું મોઢું કાળું કરી સરઘસ કાઢી વાઈસ ચાન્સેલરની ...
14
15
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અમરાવતી સ્થિત રહેઠાણ પ્રજા વેદિકાને મોડી રાત્રે તોડવામાં આવ્યુ છે. ચંદ્રબાબૂ નાયડુ વિજયવાડાના ગન્નાવરમ એયરપોર્ટ પર પહોંચ્યા છે. એયરપોર્ટ પર ટીડીપીના કાર્યકર્તા મોટી સંખ્યામાં પહોંચ્યા. આંધ્રપ્રદેશના ...
15
16
ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ બુધવારે પહેલીવાર જમ્મુ કાશ્મીર જશે. પોતાના બે દિવસના પ્રવાસમાં અધિકારીઓ સાથે અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ શાહ અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન પણ કરશે. ગૃહ મંત્રીના પ્રવાસ ...
16
17
જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાદી છે.
17
18
'અમે કચ્છ જિલ્લાના દલિત ખેડૂતો અમારી માલિકીની જમીન પર ખેતી કરવા જઈએ તો માથાભારે શખ્સો અમારું ખૂન કરાવી શકે એમ છે. વિજય રૂપાણી સાહેબ, તમે અમને રક્ષણ આપશો કે ગુંડાઓને હાથે મરવા દેશો?'
18
19
ક્રિકેટ વિશ્વ કપમાં મંગળવારે બે હૉટ ફેવરિટ ટીમ વચ્ચે મૅચ રમાઈ. લૉર્ડ્ઝ મેદાન પર ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી મૅચને વિશ્વકપની સૌથી મોટી મૅચમાંની એક ગણાય છે. ઑસ્ટ્રેલિયાએ યજમાન ઇંગ્લૅન્ડને 64 રનથી હરાવીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત ...
19