Gujarat Samachar 786

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

Ambaji માં લગ્ન કંકોત્રી અર્પણ કરનાર ભક્તોને અપાશે આ ભેટ, નવદંપતીને મળશે માંના આશીર્વાદ

સોમવાર,મે 1, 2023
0
1
તોડકાંડ મામલે યુવરાજસિંહ જેલ હવાલે, કહ્યું આ માત્ર શરૂઆત છે, અંત હજૂ બાકી છે અત્યાર સુધીમાં ભાવનગર પોલીસે 84 લાખ કર્યા રિકવર
1
2
After 12th science course- 12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, અંગ્રેજી સાથે પાસ ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે.
2
3
આઈપીએલ 2023માં યશસ્વી જયસ્વાલે શાનદાર લયમાં ચાલી રહ્યા છે. તેમણે નવ દાવમાં 47.56ની સરેરાશથી 428 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઈક રેટ પણ 159.70નો રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં તેમણે 56 ફોર અને 18 સિક્સર ફટકારી છે
3
4
રાજકોટ ભાવનગર હાઇવે પર હલેન્ડા ગામ પાસે બંધ ટ્રક પાછળ ઇકો કાર ધૂસી જતા ચલાલા પંથકના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ પરિવારજનો સહિત અમરેલી અખબાર લઈને જતા કાર ચાલકને ઇજા થતા ...
4
4
5
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામે તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમાં ધોરણ-12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 9.00 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે.
5
6
આઈપીએલ 2023માં રવિવારે રોહિત શર્માનો 36મો જન્મદિવસના અવસર પર રમાયેલી 1000મી મેચમાં મુંબઈ ઈંડિયન્સને જીત માટે 213 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. આ લક્ષ્યનો પીછો કરતા ટીમે 6 વિકેટના નુકશાન પર 3 બોલ બાકી રહેતા જીત મેળવી.
6
7
Supreme Court on Divoce: સુપ્રીમ કોર્ટે છુટાછેડા મામલે મહત્વની ટિપ્પણી કરતા કહ્યુ છે કે દરેક હાલમાં તૂટનારા સંબંધ (Irretrievable Breakdown) ને લઈને લગ્ન ને ખતમ કરવાની મંજૂરી આપી શકે છે. કોર્ટે કહ્યુ કે લગ્ન બચવાની આશા ન હોય અને પતિ-પત્ની વચ્ચે ...
7
8
વાસ્તવમાં, ગુપ્તચર એજન્સીઓ પાસેથી ઇનપુટ મળ્યા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનની 14 મોબાઇલ મેસેન્જર એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે આ એપ્સનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે આતંક ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો.
8
8
9
એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર નોંધી ઈસુદાન વિરુદ્ધ ખોટી માહિતી પોસ્ટ કરી નાગરિકોને ઉશ્કેરવાનો આરોપ
9
10
અનુજ પટેલને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં વધુ સારવાર અપાશે મુખ્યમંત્રી જામનગર ખાતે આયોજિત ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના કાર્યક્રમ ભાગ લઇ શકશે નહિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને સ્ટ્રોક આવતા તેમને ગઈકાલે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ ...
10
11
Mobile phone thrown at PM Modi, woman throws mobile phone at vehicle, police say - no bad intention PM મોદીના રોડ શોમાં સુરક્ષામાં ખામી, મહિલાએ વાહન પર મોબાઈલ ફેંક્યો, પોલીસે કહ્યું- કોઈ ખરાબ ઈરાદો નથી કર્ણાટકના મૈસુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ...
11
12
: દર મહીનાની પહેલી તારીખે ગેસ સિલેંડરના ભાવની સાથે ઘણા નિયમોમાં ફેરફાર થાય છે. જેનો સીધો અસર સમાન્ય જનતાના ખિસ્સા પર પડે છે. તો તેમજ મે મહીના શરૂ થવામાં થોડા જ દિવસ બાકી છે. તેથી આવનારા નવા મહીનામાં ઘણા મોટા ફેરફાર થઈ રહ્યા છે. બેટરીથી ચાલતા વાહન, ...
12
13
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને તે સર્જરી બાદ સ્થિર છે તેમ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું.
13
14
ખબર જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. ફૂડ ડિલિવરી કંપની સ્વિગી હવે પ્રતિ ઓર્ડર 2 રૂપિયા ચાર્જ કરશે. આનો અર્થ એ છે કે જ્યારે તમે Swiggy માંથી ફૂડ ઓર્ડર કરો છો, ત્યારે તમારી કાર્ટમાં પાંચ વસ્તુઓ હોય કે માત્ર એક જ આઇટમ હોય તો ...
14
15
* ગુજરાતમાં જ નહી આખી દુનિયામાં ગુજરાતી ભાઈ નરેન્દ્રભાઈ મોદી વખણાય - સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી
15
16
મજૂર દિવસ પર સારા સમાચાર આવ્યા છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં મોટો ઘટાડો કર્યો છે. જોકે, આ કપાત માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર જ ઘટાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીથી પટના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 171.50 રૂપિયાનો ...
16
17
CSK vs PBKS IPL 2023: પંજાબ કિંગ્સે છેલ્લી ઓવરમાં ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા છતા પણ CSKને હારનો સામનો કરવો પડ્યો હતો. સીએસકેના એક સ્ટાર ફાસ્ટ બોલરે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. આ ...
17
18
શુક્રવારે રાત્રે ઉત્તર બેંગલુરુમાં બગલુર નજીક આવેલી ખાનગી યુનિવર્સિટી રેવા યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી અને અન્ય વિદ્યાર્થીને ઈજા થઈ હતી.
18
19
રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987 ના રોજ નાગપુરમાં થયો હતો. રોહિત હાલમાં ભારતીય ટીમનો કેપ્ટન છે અને આજે તે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
19