ગુરુવાર, 17 એપ્રિલ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
નવરાત્રી ઉત્સવ
ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated :
સોમવાર, 12 જુલાઈ 2021 (09:30 IST)
સંબંધિત સમાચાર
અમદાવાદમાં કર્ફ્યુ- અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂનું , કોઈ ઘર બહાર નીકળશે તો કાર્યવાહી થશે
જગન્નાથ રથયાત્રાની પરંપરા કેવી રીતે થઈ શરૂઆત 4 કથાઓ
જગન્નાથ રથયાત્રા- ઠાકુરજી અને કર્માબાઈની ખિચડી, લોકપ્રિય કથા અહીં વાંચો
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંદિર તરફથી પોલીસ અને સરકારની મંજૂરી લેવાશે, જળયાત્રા સાદાઈથી યોજવામાં આવશે
Jai Adhyashakti - જય આદ્યા શક્તિ
શ્રી જગન્નાથ જી ની આરતી વાંચો-
શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા
તારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં
ક્યાંક તમારું લીવર પણ ડેમેજ તો નથી થઈ રહ્યું ને ? ચાલો જાણીએ કે લીવરના સ્વાસ્થ્ય વિશે કેવી રીતે જાણી શકાય છે.
Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા
Sankashti Chaturthi Vrat 2025 : આજે સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશ માટે ઉપવાસ રાખવામાં આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે
Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો
Easy Summer Drink Recipe: સમર ડ્રિંકની સરળ રેસીપી: સામગ્રી 2 પાકી કેરી 1/2 કપ બાફેલા સાબુદાણા 1 કપ નાળિયેરનું દૂધ 1/2 કપ ઠંડુ દૂધ
Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ
મિથુન રાશિ ના નામ છોકરાના
ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ
ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં વિટામિન અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને ઘણી રીતે ફાયદો કરે છે. ચોખાના પાણીમાં ફેરુલિક એસિડ હોય છે, જે નિસ્તેજતાને દૂર કરવામાં અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
નવીનતમ
Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા
Sankashti Chaturthi Vrat 2025 : આજે સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશ માટે ઉપવાસ રાખવામાં આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે
Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ
Sankashti Chaturthi Vrat 2025: દર મહિનાના કૃષ્ણ પક્ષમાં સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત, આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી બધી સમસ્યાઓનો ઉકેલ પણ મળે છે.
Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
Akshaya Tritiya 2025 Date: અક્ષય તૃતીયાને અબૂજ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી સાથે મા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાનુ વિધાન છે.
Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ
તમે ટ્રેનમાં કિન્નરોને પૈસા આપવા પર લોકો તેમને આશીર્વાદ આપવા લાગે છે અને તેમના આશીર્વાદની અસર બહુ જલ્દી દેખાવા લાગે છે, પરંતુ શું તમે તેમના મોઢામાંથી નીકળતી પૌરાણિક કથાઓ વિશે વિચાર્યું છે?
ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની
બીજા દિવસે, તેમની પરીક્ષા કરવા માટે, લક્ષ્મીજીએ પાંચ કીડીઓને એક નાના બોક્સમાં બંધ કરી દીધી અને વિષ્ણુજીને ભોજન પીરસવામાં આવ્યું. જ્યારે ભગવાને ભોજન લીધું ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે આજે તમારા પાંચ ભક્તો ભૂખ્યા છે અને તમને ભોજન કરી લીધુ.