0
હવે પાસપોર્ટ માટે પોલીસ વેરીફિકેશન ઓનલાઈન થશે
સોમવાર,જુલાઈ 13, 2015
0
1
હીરા ઉદ્યોગમાં હાલમાં છેલ્લા કેટલાક અરસાથી મંદિ પ્રવર્તી રહી હોવાના પગલે રત્ન કલાકારોને છુટા કરાતા હોવાની હજારો ફરિયાદો સામે અાવી છે. ખાસ કરીને અમદાવાદના ૬૪ હજારથી વધુ અને અંદાજે રાજ્યભરના પાંચ લાખથી વધુ રત્ન કલાકારોની રોજી ઉપર તવાઈ અાવવાની શરૂ થઈ ...
1
2
મુંબઈ મેટ્રો રેલ અને ભારતીય રેલવે જેવા માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ ઓપરેટર્સ હવે પ્રી-પેઈડ કાર્ડ જારી કરી શકશે. તેને કારણે પ્રવાસીઓ લાંબી લાઈનમાં ઊભા રહેવાથી બચી શકશે. આ કાર્ડનો ઉપયોગ ટ્રાન્ઝિટ સિસ્ટમ એરિયામાં અન્ય વસ્તુ ખરીદવા માટે પણ ઉપયોગી બનશે.
2
3
ખાવાના સામાનમાં થઈ રહેલ ભેળસેળના સમાચાર વચ્ચે ચીનમાંથી પ્લાસ્ટિકવાળા ચોખા આવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી આરોપ લગાવાયો છે કે ભારતના વેપારી અસલી ચોખામાં તેને મિક્સ કરીને વેચી રહ્યા છે.
3
4
વર્તમાન સમયમાં વિમાન યાત્રા કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. અંદાજે કોઈપણ સમયે હવાઈ યાત્રા કરનારા લોકોની સંખ્યા દસ લાખની આસપાસ હોય છે.
આવામાં બીબીસી ફ્યૂચર તમારી હવાઈ યાત્રાને સ્માર્ટ બનાવવા માટે કેટલાક તથ્ય રજુ કરી રહ્યુ છે. આ નવ તથ્યોમાં ...
4
5
દક્ષિણ ભારતમાં તામીલનાડુમાં સૌથી વધારે ટેક્સટાઇલ એકમો કાર્યરત છે, પરંતુ અહીં વીજળી તેમજ અન્ય માળખાકીય સુવિધાઓના કારણે ત્યાંના એકમો ભારે મુસીબતનો સામનો કરી રહ્યા હતા, આથી તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉદ્યોગને ગુજરાતમાં ...
5
6
ગુજરાત આલ્કલિઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડી જે પાંડિયનને પોતાના પદ ઉપર રાજીનામું આપ્યું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ને એક યાદીમાં કંપનીએ પાંડિયન અંગે માહિતી આપી છે. કંપનીએ બીએસઈને જણાવ્યું છે કે પૂર્વ IAS ...
6
7
વિશ્વ પ્રવાસનના નકશામાં ગુજરાતને સ્થાન આપવા માટે જગવિખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા પછી રાજ્યમાં દેશ અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે ત્યારે આ પ્રવાહને જાળવી રાખવા માટે હવે રાજ્ય સરકારે તેના ...
7
8
જાણવા મળ્યુ છે કે નેસ્લે ઈંડિયાએ અંબુજા સિમેંટને પોતાની મેગી ઈસ્ટેંટ નુડલ્સના પેકેટ્સનો નાશ કરવા માટે 20 કરોડ રૂપિયા આપ્યા છે. હવે આને અંબુજા સીમેંટનુ માત્ર મહેનતાણું માની લો કે પછી પોતાની વ્હાલી મેગીને હંમેશા માટે ખતમ કરવાની સોપારી. ઉલ્લેખનીય છે કે ...
8
9
જો તમારો પીએફ કપાય છે તો તેમને માટે આ ખૂબ જ જરૂરી સમાચાર છે. હવે તમે 58ની વય સુધી પીએફના પુરા પૈસા નહી કાઢી શકો.
ઉલ્લેખનીય છેકે સરકાર મેચ્યોરિટી પહેલા 58 વર્ષની વય સુધી 75 ટકા પીએફ નિકાસીની સીમા નક્કી કરવા પર વિચાર કરી રહી છે. હાલ જે પીએફ સાથે ...
9
10
શુક્રવારથી સમગ્ર ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિદ્યા શરૂ થઈ ગઈ છે. હવે ગ્રાહકો ઈચ્છે તો પોતાનો નંબર બદલ્યા વગર દેશના કોઈપણ ખૂણામાં જઈ શકે છે અને કોઈ બીજી ટેલીકોમ કંપની સાથે કનેક્શન લઈ શકે છે.
સરકાર તરફથી ગુરૂવારે એક નિવેદનમાં કહેવામાં ...
10
11
સીંગાપોર કે દુબાઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવો જ માહોલ અને સુવિધાઓથી સજ્જ એવા બસ સ્ટેશનની પરિકલ્પના સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત વડોદરાના બસ મથક ખાતે સાકાર થઇ હતી. એવી જ રીતે રૂ.93 કરોડના ખર્ચે અમદાવાદના મધ્યસ્થ એસ.ટી. બસ સ્ટેશનને સજ્જ કરવાની કામગીરીનો ...
11
12
દેશમાં પબ્લીક પોલીસીના અભ્યાસ તેમજ પ્રેકટીસ માટેની સ્કુલો નહીવત પ્રમાણમાં જ છે. તે ઉદેશથી જિંદાલ સ્ટીલ દ્રારા આ ક્ષેત્રમાં વિદ્યાથીઓ આગળ વધે અને સ્કીલ ડેવલપ થાય તે માટે કપનીએ નવું પગલું ભર્યુ છે. આ નવી સ્કુલના અભ્યાસક્રમ તેમજ ડેવલપમેન્ટ માટે IIMA ના ...
12
13
ભારતીય અર્થતંત્રને ખોખલું કરવામાં કાર્યરત દેશદ્રોહી ટોળી અવનવા કારનામા આચરી ચલણમાં બોગસ નોટો ઘૂસેડવા સતત સક્રિય રહે છે. 'આકા'ઓ દ્વારા બોગસ નોટો વિવિધ રીતે એજન્ટો દ્વારા ફરતી કરાય છે ત્યારે પાણીગેટ દરવાજા પાસેની બુરહાની પ્રોવિઝન સ્ટોર ઝેરોકસ ...
13
14
કાલાવડ રોડ પર આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કમાં ા.પાંચ કરોડનો બોગસ ચેક ધાબડી દઈ કૌભાંડ આચરનાર પટેલ શખસની પોલીસે ધરપકડ કરતાં માત્ર 10 ટકાના કમિશનની લાલચ આપી જામનગરનો નરેન્દ્ર પટેલ નામનો શખસ ચેક આપી ગયાનું જણાવતાં પોલીસે જામનગરના પટેલ શખસની શોધખોળ આદરી છે. ...
14
15
એક જ વરસાદના આગમનના પગલે જ આજથી શાકભાજીના ભાવમાં સીધો ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. જે આવતી કાલે વધીને બમણો થવાનું શાકભાજી વેચનારા જણાવે છે. હજુ તો ગઈ કાલ સુધી બજારમાં છૂટક રૂ.૨૦થી ૩૦ કિલો મળતાં શાક આજે રૂ. ૪૦થી ૬૦ના પ્રતિકિલો વેચાઈ રહ્યાં છે. ભાજી ...
15
16
ચોમાસાના પ્રારંભે જ સરકારને ખુલ્લા વીજ વાયરો, રસ્તામાં નડતાં થાંભલાઓ, જર્જરિત વાયરો બદલવાનું યાદ આવ્યું છે. રાજ્યની 8 મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને તેમના વિસ્તારમાં આવેલા આવા ખસેડવાના થતાં ટ્રાન્સફોર્મર, વીજ વાયરો, વીજ થાંભલા બદલવા માટે તેમના ...
16
17
બીએસએનએલના દ્વારા તેના ગ્રાહકો પાસેથી 1 લી જૂનથી થયેલા સર્વિસટેક્સના વધારાની અમલવારી પહેલાં જ વધુ ૧.૬૪ ટકા સર્વિસટેક્સ વસૂલાતો હોવાની ફરિયાદો ઊઠી છે. ૧લી મેથી ૩૧મી મેના સમયગાળા દરમિયાનના લેન્ડ લાઇનનાં આપવામાં આવેલા બિલમાં ગ્રાહકો પાસેથી ૧૪ ટકા લેખે ...
17
18
ગુજરાતના કચ્છ જિલ્લાના બાલાડીયા ગામમાં કુલ 1292 પરિવાર રહે છે. આ ગામની રાષ્ટ્રીય બેન્કોમાં ગામના લોકોના 2000 કરોડ રૂપિયા જમા છે. કચ્છ જિલ્લાનું બીજું એવું જ ગામ મધાપાર છે. આ ગામમાં 7630 પરિવાર રહે છે. આ ગામના લોકોની રાષ્ટ્રીય બેન્કોમાં 5000 કરોડ ...
18
19
અમેરિકા જનારા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી વીઝા સિસ્ટમમાં તકનીકી ખરાબી આવી ગઈ છે. જે કારણે વીઝા પ્રણાલી ઠપ્પ થઈ ગઈ છે.
19