ભારત અને બીજા કેટલાંક દેશો સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સ્થાયી સદસ્યતા હાસલ કરવા પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે અમેરિકા પણ સુરક્ષા પરિષદનાં વિસ્તાર કરવાના હક્કમાં છે. પણ નવા સદસ્યોને વીટોનો અધિકાર ન હોવો જોઈએ, તેમ તે માને છે.
બ્રિટનની સરકારે નેપાળમાં વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગોરખા રેજીમેન્ટનાં પૂર્વ સૈનિકોનાં પેન્શનમાં 14.1 ટકાનો વધારો કર્યો છે. આ નિર્ણય એક એપ્રિલથી લાગુ પડશે.
કેનેડાએ કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારત અને પાકિસસ્તાનને સમગ્ર વાર્તા પ્રક્રિયા શરૂ કરવાની અપીલ કરી છે.
સ્થાનિક મીડિયાના અનુસાર કેનેડાના વિદેશ મંત્રી લોરેન્સ કેનને પીસ એન્ડ જસ્ટીસ ફોરમના કાર્યકારી નિર્દેશક મુ્શ્તાક જિલાનીને એક પત્રમાં ...
ઇરાનના નેતા આયોતુલ્લાહ અલી ખોમેનીએ જણાવ્યું હતું કે પોતાના દેશ તરફથી અમેરિકાના વલણમાં પરિવર્તન લાવીને શાંતિ માર્ગની પહેલ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા કરે તો અમે પણ અમેરિકા સાથે દોસ્તીનો હાથ વધારવા તૈયાર છે.
એક વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીનાં દાવા પ્રમાણે તાલિબાન સુપ્રિમો મુલ્લા મોહમ્મદ ઉમર પાકિસ્તાનનાં બલુચિસ્તાન પ્રાંતમાં નહીં પણ અફઘાનિસ્તાનમાં છે. તેથી અમેરિકાએ તે વિસ્તારમાં મિસાઈલ હુમલો ન કરવો જોઈએ.
મુંબઇ હુમલાની તપાસમાં પાકિસ્તાનની સરકારી એજન્સીઓની નરમાશ હોવાના ઘણા પુરાવા હોવાનો દાવો કરતાં ભારતે કહ્યું છે કે, પડોશી દેશ ના તો આ કેસની તપાસ કરી રહ્યો છે કે ના તો એફબીઆઇને તપાસ કરવા દે છે.
કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિદંબરમે કહ્યું કે, ગત 26મી ...
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આજે વિપક્ષોને શાંતિનો હાથ આગળ વધારતાં કહ્યું હતું કે, ભૂતકાળને ભુલી જાઓ અને દેશ માટે આગળ આવો.
ચીફ જસ્ટીસ અબ્દુલ હમીદ ડોગરના વિદાય સમારંભમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2007ના આપાતકાળ દરમિયાન પદ પરથી હટાવી ...
પાકિસ્તાનના સરહદી શહેર ખાતેના પેરામિલટરી બેઝ પર ત્રાસવાદીઓએ છોડેલા રોકેટમાં 10 જણાના મોત અને 32 ઘાયલ થયાના અહેવાલ છે.
સ્થાનિક અધિકારી નસીરખાને કહ્યુ હતુ કે અફઘાન સરહદથી 10 કિમીના અંતરે આવેલા લેન્ડી કોટલ શહેર સ્થિત ફંન્ટ્રીયર કોર્પ્સ પેરામીલટરી ...
લાહોરમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ પર હુમલાની સરકારી સ્તર પર તપાસના પ્રારંભિક રીપોર્ટોમાં આ દુર્ઘટના માટે પોલીસ અને સુરક્ષાબળોના સીનિયર અધિકારીઓને દોષી ઠહેરાવામાં આવ્યાં છે.