0

ડિસ્કવરી સ્પેસ સ્ટેશન માટે ઉપડયું

બુધવાર,ઑક્ટોબર 24, 2007
0
1

જેટા જોન્સની અદા બદલાઇ

મંગળવાર,ઑક્ટોબર 23, 2007
હોલીવુડ અભિનેત્રી જેટા જોન્સના નખરા કેટલાક દિવસોથી બદલાયેલા જોવા મળે છે. કદાચ કેથરીનાએ પોતાનો લુક બદલી નાખ્યો છે કદાચ તે કારન હોય શકે....
1
2
ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે ઉલ્લેખનીય ભુમિકા ભજવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને સોમવારે કિંગ ચાર્લ્સ બીજા મેડલથી સન્માનીત કરવામાં આવ્યાં હતાં. અનિવાસી ભારતીય ઉધ્યોગપતિ લોર્ડ સ્વરાજ પાલ, કોબરા બીયરના પ્રમુખ લાર્ડ...
2
3
બેનઝીર ભુટ્ટોની ભત્રીજી ફાતિમાએ જણાવ્યું હતું કે કરાચીમાં થયેલા ધડાઓમાં માર્યા ગયેલા 139 લોકોના મૃત્યુંની જવાબદાર પૂર્વ પ્રધાનમંત્રી પોતે છે જેમને પોતાનાં વ્યક્તિગત દેખાવ માટે તે લોકોને જોખમમાં નાંખી દીધા હતાં....
3
4
શ્રીલંકાની ઉત્તરે આવેલ અનુરાધાપુરમાં વાયુસેનાની શિબિર પર તમિલ વિદ્રિહીઓ દ્વારા સોમવારે જમીની અને હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 12 વાયુ સેનાકર્મીઓનાં મોત નીપજ્યાં હતાં. તેઓના જવાબ સ્વરૂપે 20 વિદ્રોહીઓ પણ માર્યા ગયાં હતાં...
4
4
5
ઈરાકમાં અપહરણ કરાયેલ બે કૈથોલીક પાદરીઓને મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં. વેટીકનના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે હું આ વાતની ખાતરી આપી શકુ છું કે તેઓને મુક્ત કરી દેવામાં આવ્યાં છે...
5
6
અમેરીકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે મુર્દ વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે આ રીતના હુમલાઓને રોકવા જોઈએ. ઇરાકની સીમા પર કુર્દ વિદ્રોહીઓના હુમલામાં ઓછામાં ઓછા તુર્કીના 17 સૈનિકો માર્યા ગયાં હતાં...
6
7
વ્હાઈટ હાઉસના વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી હતી કે અલ કાયદા તાલિબાન અને પરમાણું હથિયારોની ભુમિકાની સાથે પાકિસ્તાનમાં સિયાસી ઉઠાપટક બુશ પ્રશાસન માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે...
7
8

લુસિયાનાના નવા ગવર્નર જીંદલ

સોમવાર,ઑક્ટોબર 22, 2007
ભારતીય અમેરીકી બોબી જીંદલે લુસિયાનામાં થયેલ ચુંટણી દરમિયાન જોરદાર જીત નોંધાવી હતી. ચુંટણીમાં તેમણે પોતાના પ્રતિસ્પર્ધીઓને જબરજસ્ત હાર આપી હતી. આગલા વર્ષે જાન્યુઆરીમાં ગવર્નરનું પદ સંભાળનાર જીંદલ દેશના પહેલા ગૈર શ્વેત ગવર્નર હશે...
8
8
9

ઇરાકમાં હવાઇ હુમલામાં 13ના મોત

રવિવાર,ઑક્ટોબર 21, 2007
ઇરાકની રાજધાની બગદાદના ઉત્તરપૂર્વમાં સ્થિત આજે અમેરિકન હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો મૃત્યું પામ્યાં છે અને 52 લોકો ઘાયલ થયાં છે. .....
9
10
પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના ડેરા બુગ્લી જીલ્લામાં શનિવારે એક કારમાં થયેલ બોમ્બ વિસ્ફોટને કારણે સાત લોકોનાં મૃત્યું થયાં હતાં અને અન્ય પાંચ ઘાયલ થઈ ગયાં હતાં. સંવાદ સમિતિ એસોસિએટેડ પ્રેસ ઓફ પાકિસ્તાને એક પોલીસ અધિકારીના...
10
11
સંયુક્ત અરબ અમીરાતના શાહજહમાં એક રોડ અકસ્માતમાં બે ભારતીય છોકરીઓના મૃત્યું થયાં હતાં અને તેમની મા ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ હતી. મુખ્ય સમાચાર પત્ર ગલ્ફ ટુડેના આજના રિપોર્ટ મુજબ ગયા ગુરુવારે મુખ્ય રસ્તાથી થોડેક જ દૂર હારૂન રસીદ...
11
12
અમેરીકાએ જણાવ્યું હતું કે તે વાયુસેનાના 70 કર્મચારીઓની વિરુધ્ધ દંડાત્મક કાર્યવાહી કરશે. આ વાયુ સૈનિકો પર લાપરવાહી પુર્વક પરમાણું હથિયારોથી લૈસ બી-52 બોમવર્ષક વિમાનને દેશના ઘણા રાજ્યોની ઉપરથી લઈને જવાનો આરોપ છે...
12
13
પાકિસ્તાન સરકારે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોથી કરાચી વિસ્ફોટમાં સમાયેલ એ ત્રણેય શંકાશીલ નામ જણાવવા માટે કહ્યું હતું. તેઓએ શુક્રવારે પત્રકાર પરિષદમાં આ વિશે વાત કરી હતી. પાકિસ્તાનના ગૃહમંત્રી આફતાબ અહમદ ખાન શેરપાઓએ શનિવારે...
13
14

નાવ ઉંધી વળતાં 24 ના મૃત્યું

શનિવાર,ઑક્ટોબર 20, 2007
મૈક્સિકોમાં દક્ષિણી સમુદ્રી કિનારે ખરાબ હવામાનને કારણે એક નાવ પલટી જતાં 24 લોકોનાં મૃત્યું થયાં હતાં. તત્કાળ સેવાથી જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે જૂચિતાન શહેરની નજીક દરિઆ કિનારે 24 લોકોના શવ તણાઈ ગયાં હતાં....
14
15
બાંગ્લાદેશના ઉત્તરી ક્ષેત્રના ઢાકા-બોગરા રાજમાર્ગ પર એક રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકો મૃત્યું પામ્યાં છે.પોલીસે જણાવ્યું હતું કે રાજધાની ઢાકા જઇ રહેલ એક બસ અને બોગરા જિલ્લાથી આવી રહેલ એક ટ્રકની સામ-સામે ટક્કર થઇ હતી.....
15
16

મને મોતનો ડર નથી-બેનઝીર

શનિવાર,ઑક્ટોબર 20, 2007
પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોએ ગુરુવારે મોડી રાત્રે પોતાના કાફલા પર થયેલ આત્મઘાતી હુમલામાં લોકતંત્ર અને પાકિસ્તાનની એકતાનો તેમજ અખંડતાને નુકશાન પહોચાડવાની કોશીષ જણાવતાં કહું એ આ મામલા છતાં પણ તે લોકતંત્ર માટે પોતાના...
16
17

મુશરફને મનમોહનસિંહનો પત્ર

શનિવાર,ઑક્ટોબર 20, 2007
પ્રધાનમંત્રી મનમોહનસિંહે કરાચીમાં ગુરુવારે થયેલ બોમ્બ વિસ્ફોટના સિલસિલામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફને મોકલેલ પત્રમાં જણાવ્યું હતું કે હિંસા અને આતંકવાદને સહન ન કરી શકાય. સિંહે કરાચીના બોમ્બ વિસ્ફોટ પર ભારે ચિંતા વ્યક્ત કરતાં...
17
18

ચોકલેટ પર જીસસની નગ્ન આકૃતિ

શુક્રવાર,ઑક્ટોબર 19, 2007
અમેરીકામાં સાત મહિના સુધી ચાલેલ વિવાદ બાદ ઈસુ મસીહની ચોકલેટથી બનાવેલ માણસના કદની નગ્ન મૂર્તિ છેલ્લે ન્યૂયોર્કમાં પ્રદર્શિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હમણાં જ રોમન કેથોલીક ચર્ચની આપત્તિઓને કારણે આ મૂર્તિના પ્રદર્શનને રોકી દેવામાં આવ્યું
18
19

હમલા માટે ગુપ્ત એજંસી જવાબદાર

શુક્રવાર,ઑક્ટોબર 19, 2007
કરાચીમાં પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના કાફલા પર થયેલ વિસ્ફોટના વિશે બેનઝીરના પતિ મહોમ્મદ આસીફ જરદારીએ આરોપ લગાવ્યો હતો કે આના માટે ગુપ્ત એજંસી જવાબદાર છે. જરદારીએ જીયો ન્યુઝને જણાવ્યું હતું કે અમે માનીએ છીએ...
19