અખિલેશ સરકારના મંત્રી સતઈ રામનું ટ્રેન ટક્કરથી મોત
ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સતઈ રામની ટ્રેનથી કપાઈને મોત થઈ ગયુ છે. આ દુર્ઘટના જૌનપુરમાં માનવરહિત રેલવે ક્રોંસિંગ પર થયો.
દુર્ઘટનામાં મંત્રી સહિત તેમના ગનર અને ડ્રાઈવરની પણ મોત થઈ ગયુ. લખનૌથી જોનપુર જતી વખતે આ દુઘટના થઈ. સતઈ રામ જૌનપુરના સપા જીલાધ્યક્ષ રહી ચુક્યા છે. ફેબ્રુઆરી 2013માં અખિલેશ યાદવે તેમને રાજ્ય ભૂમિ ઉપયોગ પરિષદ ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવાયા હતા. જેના કારણે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો મળ્યો.