0
Bodh varta- યોગ્ય સમય પર નિર્ણય લેવું બહુ જરૂરી છે
સોમવાર,ઑગસ્ટ 14, 2017
0
1
યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે
નહી કે
યશોદાનો લાલ કેવો નટખટ
નટખટ
1
2
એક વખત ગુરૂ પોતાના શિષ્ય સાથે જાણીતા મંદિર પાસેથી કારમાં પસાર થઈ રહ્યા હતા. મંદિરની બહાર દર્શનાર્થીઓની લાંબી લાઈન લાગી હતી. કેટલાક લોકો પગમાં ચપ્પલ વિના ઉભા હતા. એ મંદિરમાં દર્શનનો મહિમા બહુ હોવાથી પગપાળા લોકો ચાલીને આવતા હતા. કેટલાક તો રોડ પર ...
2
3
એક સમયની વાત છે એક ગામમાં મહાન ઋષિ રહેતા હતા. લોકો તેમની પાસે તેમની મુશ્કેલી લઈને આવતા હતા ને ઋષિ તેમનો માર્ગદર્શન કરતા. એક દિવસ એક માણસ ઋષિ પાસે આવ્યું અને ઋષિથી એક પ્રશ્ન પૂછ્યું. તેને ઋષિથી પૂછ્યું કે ગુરૂદેવ હું જાણવા ઈચ્છું છું કે હમેશા ખુશ ...
3
4
એક રેસ્ટોરેંટમાં કૉકરોચ ઉડીને આવ્યુ અને એક મહિલા પર બેસી ગયું. મહિલા કૉકરોચ જોઈને બૂમ પાડવા લાગી. તેના ચેહરા પર ડર હતું. કાંપતા હોંઠની સાથે એ તેમના બન્ને હાથની સહાયતાથી પીછૉ છુડાવા ઈચ્છતી હતી.
4
5
જંગલમાં એક કાગડો રહેતો હતો જે તેમના જીવનથી પૂરી રીતે સંતુષ્ટ હતો. એક દિવસ તે બતક જોઈ અને વિચાર્યું "આ બતક કેટલી સફેદ છે અને હું કેટલો કાળો" આ બતક વિશ્વની સૌથી વધારે ખુશ પંખી થશે.
તેને તેના વિહાર બતકને જણાવ્યા. બતકે જવાબ આપ્યુ. વાત આ છે કે મને પણ ...
5
6
એક નાનું સરખું ગામ. ગામમાં સાસુ વહુ રહે. ખાધે પીધે સુખી. ધરમ ધ્યાન અને પૂજા પાઠ કરે. બન્ને જીવના ઉદાર એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ, અભ્યાગત કે માગણ આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જાય. વહુ બિચારી ભોળી અને સીધી સાદી પણ સાસુનો રોફ ભારે. સાસુનાં કપડાં ...
6
7
ભારતીય બંધારણના ઘડવૈયા અને દેશન પ્રથમ કાયદા પ્રધાન, દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી એવા મહાન ક્રાંતિકારી, ભારત રત્ન ડો. બી.આર, આબેડકરની આજે જન્મ જયંતી છે. ભારતની ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. એમનુ જીવન એ જ માનવજાતને એમનો અમૂક્ય ...
7
8
બુધવાર,ફેબ્રુઆરી 15, 2017
વેલેંટાઈન ડે પ્રેમનુ પ્રતીક માનવામાં આવે છે. આજના દિવ્સે અર્થશાસ્ત્રીનો જન્મ થયો હતો. બોલીવુડની સ્ટાર મધુબાલા પણ આજના દિવસે બર્થડેનો ઉત્સવ મનાવતી હતી.
પણ આજના જ દિવસે એક વધુ ઐતિહાસિક વ્યક્તિ અને કદાચ વિવાદાસ્પદ પણ નો જન્મ થયો હતો. વિવાદાસ્પદ ...
8
9
સોમવાર,જાન્યુઆરી 30, 2017
સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું. અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું. ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું. અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં. બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું. સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, ...
9
10
અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં કમલભાઈ ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે. આજના યુગમાં એક તરફ શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે ત્યારે કમલભાઈ ગરીબ બાળકોને મફત શિક્ષણ આપીને એક ઉમદા શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે શિક્ષક દિવસ ...
10
11
દરેક મોબાઈલ ફોનમાં આશરે 23 મિલીગ્રામ સોનું હોય છે . વિશ્વમાં દરેક વર્ષ આશરે 1.5 અરબ મોબાઈલ ફોન બને છે. એમાંથી માત્ર 10 ટ્કા રિસાઈકલિંગ માટે હોય છે . એટલે કે અમે દરેક વર્ષ આશરે 22 ટન સોના
11
12
ઉર્દૂના જાણીતા શાયર અને ફિલ્મ ગીતકાર નિદા ફાજલીનુ 8 ફેબ્રુઆરી સોમવારે મુંબઈમાં નિધન થઈ ગયુ છે. 12 ઓક્ટોબર 1938ના રોજ દિલ્હીમાં જન્મેલા નિદા ફાજલીને શાયરી વારસામાં મળી હતી. તેમના ઘરમાં ઉર્દુ અને ફારસીના દિવાન, સંગ્રહ ભર્યા પડ્યા હતા. તેમના પિતા પણ ...
12
13
શુક્રવાર,જાન્યુઆરી 29, 2016
ગાંધીજી કે જેઓને દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યુ છે તેમનું નામ આટલા વર્ષો પછી પણ ખુબ જ હર્ષથી લેવામાં આવે છે. આઝાદીને આ વર્ષે 60 વર્ષ પુરા થશે કે જે આપણને આ મહાન યોધ્ધાને કારણે મળી હતી. અને આજે આપણે બધા જો આટલા બધા ખુશ અને સ્વતંત્ર રીતે રહી શકીએ ...
13
14
બુધવાર,જાન્યુઆરી 27, 2016
ચીંટૂ અને ચીને બે ભાઈ -બેન હતા . બન્ને એક જ સાથે શાળા જતા , ભણતા આથી એ બન્ને એકસાથે જ આવતા-જતા હતા . ચિંટૂ અને ચીનીના સ્વભાવ ખૂબ જુદા હતા. ચીની સીધી-સરળ હતી ,પણ ચિંટૂને ઘરમાં રાખેલી વસ્તુઓ ખાવાની ખૂબ ખરાબ ટેવ હતી.
14
15
ગુજરાતની ધરતી પર આવેલું કચ્છ નું રણ ની વાત કરતા જ ત્યાં ના હસ્ત કળાની તસ્વીરો સામે આવી જાય છે. અને ડિસેમ્બર આવતા જ અમને સૌથી પહેલા યાદ આવી જાય છે સફેદ રણ ની white deseret (Rann utsav )
15
16
આપણે ત્યાં પ્રેરણા શબ્દનું બહુ બધું મહાત્મ્ય છે. મોટિવેશનલ સેમિનાર અને પુસ્તકોમાં છૂટે હાથે પ્રેરણાની પ્રસાદી વહેંચવામાં આવે છે. અમુક નિષ્ણાતો પણ તમને કહે છે કે લોકોને યોગ્ય પ્રેરણા આપો એટલે કામ પાર પડી જાય, પરંતુ મારા મતે પ્રેરણા શબ્દની અસર ...
16
17
એક સમયની વાત છે , સુંદરવનમાંસ શ્વેતુ નામના એક વૃદ્ધ સસલું રહેતું હતો. એ આટલી સરસ કવિતા લખતા હતા કે બધા જંગલના પશુપક્ષી એને સાંભળીને દાંતોથી આંગળી કરી લેત અને હોશિયાર પોપટ પણ હાર માની લેતા હતા.
17
18
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2015
એક મોટા ડાકટર
ડૉકટર ભારે ભલા . ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીનેય કોઈ ગરીબની સેવા કરવા દોડી
જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબમે આપવાની હોય તો મફતને ભાવે આપે.
18
19
શુક્રવાર,જાન્યુઆરી 2, 2015
આજે ગધેડા કે ગધેડા માણસો વિશે નહીં પણ કૂતરાંઓ વિશે વાત કરવી છે. કૂતરો આપણો વફાદાર મિત્ર છેને એવું બધું તો આપણે પ્રાથમિક શાળાના નિબંધોમાં લખી ચૂક્યા છીએ પણ જે કૂતરાંઓ વિશે અહીં વાત કરી રહી છું તેઓ નિશ્ર્ચિતપણે અસંખ્ય માનવીઓ કરતાં પણ વધુ સારા છે. ...
19