Gujarati Vastu 39

મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
0

ઘરની દિશાઓના અશુભ પ્રભાવથી બચવા માટે જાપો આ મંત્ર

મંગળવાર,જુલાઈ 7, 2015
0
1
પોતાના સુંદર ઘરનું સપનુ તો બધા જુએ છે. જેમા તેઓ ખુશી ખુશી પોતાના ઘર-પરિવાર સાથે જીવનજ્ઞાપન કરી શકે. ઘર ભલે કેટલુય આલીશાન, શાનદાર બેજોડ અને અકલ્પનીય સુખ-સુવિદ્યાઓથી સંપન્ન હોય પણ જો તે શાસ્ત્રો મુજબ યોગ્ય સ્થાન પર ન બન્યુ હોય તો ઘર પર વણનોતર્યા ...
1
2
ફેંગશુઈના આધાર પર ઘરમાં કાચબાને મુકવો શુભ અને લાભદાયક માનવામાં આવે છે. કાચબો ઘરમાં હોવાથી મન માટે શાંતિ અને જીવન માટે ધન તેમજ સમૃદ્ધિ લઈને આવે છે. તો આવો કાચબાના હોવાથી ઘરમાં શુ લાભ થાય છે તેના પર વિસ્તારથી ચર્ચા કરીએ.
2
3
ઘરના વાતાવરણ શુભ અને પવિત્ર બના રહે. એના માટે અહીં નાના નાના ઉપાય જણાવી રહ્યા છે. આ ઉપાયોથી ઘરના વાસ્તુ દોષ દૂર થઈ શકે છે અને ઘર પરિવાર પર દેવી દેવતાઓની કૃપા બની રહે છે.
3
4
તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વિના નીચે દર્શાવેલા ઉપાયો વડે તમે વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો. - પોતાની પસંદગીને અનુસાર સુગંધિત ફૂલોનો ગુલદસ્તો હંમેશા પોતાના માથાની તરફના ખુણા પાસે મુકો. - સુવાના રૂમની અંદર એઠા વાસણ ન ...
4
4
5
સનાતન સંસ્કૃતિના મહર્ષિયો મુજબ જે ઘરમાં આખુ મીઠુ બંધાયેલુ હોય છે એ ઘરમાં બરકત પણ ઉભી રહે છે. ભારતના અનેક રજયોમાં આજે પણ પરંપરા છે કે પોતાની પુત્રીના લગ્નના સમયે વિદાય કરતી વખતે પુત્રીને આખા મીઠાની થેલી જરૂર આપવામાં આવે છે. મીઠાનું આપણા દૈનિક જીવનમાં ...
5
6
- ઘરની અંદર લીલા પોપટને પાળવાથી બુધની કુદ્રષ્ટિનો પ્રભાવ દૂર થઈ છે. - જે જગ્યાએ મકાન બનાવવાનું હોય તે જગ્યાએ ગાય અને વાછરડાને પંદર દિવસ સુધી બાંધવાથી તે જગ્યા પવિત્ર થઈ જાય છે. - બધા જ લોકો ઘોડાને પાળી નથી શકતાં પરંતુ ઘરની અંદર ઘોડાની નાળને ...
6
7
રસોડા ઘરના મહ્ત્વપૂર્ણ ભાગ હોય છે. અહીં અન્નપૂર્ણ માં ના વાસ પણ ગણાય છે . કિચનમાં ધ્યાન રાખો આ વાસ્તુ ટિપ્સ
7
8
તમે જોયું હશે કે ઘણા લોકો પ્પોતાના બારણા પર સરસવના તેલ અને સિંદૂર ના તિલક લગાવી રાખે છે. ખાસ કરીને દીવાળીના દિવસે તો જરૂર જ તેલ અને સિંદોર લગાવે છે . શું તમે જાણો છો એના પાછળના કારણ શું છે.
8
8
9
દાંમપ્ત્ય જીવનમાં સુખ અને શાંતિ જાણવી રહે , એના માટે ફેંગશુઈ (ચીનન વાસ્તુ)માં ઘણી ટિપ્સ છે. આ વાતોને અજમાવતા પતિ પત્નીના વચ્ચે પ્રેમ વધે છે. અહીં જાણો પતિ પત્ની વચ્ચે જીવન સુખ વધરવા વાળા ફેંગશુઈના થોડા ઉપાય
9
10
ભગવાન શિવ માનવ કલ્યાણ માટે વાસ્તુ વિજ્ઞાનને જ્ન્મ આપ્યા છે. આ વાસ્તુ વિજ્ઞાનમાં 14 એવી વાતો છે જેના ધ્યાન રાખો તો તમને નોકરી અને ધંધામાં ઉન્નતિની સાથે ધનના લાભ પણ મળશે. ઘરમાં રહેતા લોકોના સ્વાસ્થય પણ સારા રહેશે. તો આવો જાણે એ 14 ટિપ્સ જે તમને દરેક ...
10
11
દરેક માણસના જીવનમાં કેરિયરનુ મહત્વ સૌતેહે વધુ હોય છે અને દરેક એ જ ઈચ્છે છે કે એ જે પણ કામ કરે તેમા સફળતાની બુલંદીઓ સુધી પહોંચે. આવામાં વાસ્તુશાસ્ત્રની મદદથી આપણે આપણા કેરિયરમાં સકારાત્મક ફેરફાર લાવી શકીએ છીએ. એ વાસ્તુ ટિપ્સ જેને અપનાવીને આપણે આપણા ...
11
12
વાસ્તુ વિજ્ઞાન જેન રચિયતા પોતે ભગવાન શિવ ગણાય છે. તે વિજ્ઞાનમાં જણાવ્યા છે કે હમેશા ધનની અછ્તના કારણે આ સાત વસ્તુઓ હોય છે. જુઓ તમાર ઘરમાં તો નહી આ....
12
13
નેપાલમાં આવ્યા ભયાનક ભૂકંપથી બધાના મનમાં આ સવાલ આવી ગયું છે કે આટલી તીવ્રતાના ભૂકંપ ભારતમાં આવ્યું હોત તો ? આવું વિચારીને જ ડર લાગે છે. ડરવાની જગ્યા જો ઘર બનાવતા સમયે વાસ્તુના નાના-નાના
13
14
અરીસા , જેના વગર તમારી ખૂબસૂરતી અધૂરી છે સમજો- એ અરીસો જ છે , જે તમારી ખૂબસૂરતીને કોનફીડેંસના સાથે જોડી રાખે છે . પણ વાસ્તુ શસ્ત્રમાં જણાવ્યા છે કે અરીસા યોગ્ય સહી દિશા અને સહી સ્થિતિમાં હોય તો ફાયદા અને ન હોય તો નુકશાન પણ પહોંચાડી શકે છે. આવો જાણી
14
15
આજકાલ દરેક ઉમ્રની મહિલાઓના સ્વાસ્થય ચાર-પાંચ દશક પહેલાની મહિલાઓની કરતા વધારે ખરાબ રહેવા લાગ્યા છે. રહન-સહન, ખાવા-પીવા વગેરે દરેક પ્રકારની સાવધાની પછી પણ મહિલાઓમાં રોગ વધતા જઈ રહ્યા છે. વાસ્તુ રોગોથી
15
16
ઘરમાં જોવા મળતી ઘડિયાળ જીવનમાં મહત્વપુર્ણ રોલ ભજવે છે. આ ફક્ત સમય બતાવવાનુ જ કામ નથી કરતી પણ સારા સમયને બતાડવાનુ પણ કામ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળ અને સમયસૂચક વસ્તુઓ વિશે બતાવ્યુ છે. જેનાથી જીવનમાં શુભ્રતા વધે છે... આવો જાણીએ તેના વિશે.. ...
16
17
ડૉલફિન ફિશની પ્રતિમા બુદ્ધિમત્તા, શાંતિ, દેખરેખ, પ્રેમ જવાબદારી વગેરેનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તેની હાજરીથી બુદ્ધિમત્તા વધે છે. પરિવારમાં શાંતિ કાયમ રહે છે. એક બીજા પ્રત્યે જવાબદારીનો એહસાસ થાય છે. સાથે જ પ્રેમભર્યા સંબંધોમાં મજબૂતી આવે છે.
17
18
આજે અમે તે લોકોની વાત કરીશું , જે પોતાના વ્યક્તિગત કાર્યસ્થળ ચૂંટવા કે વિભિન્ન વિભાગો માટે સંબંધિત કાર્ય ક્ષેત્રોના નિર્ણય પ્રક્રિયાના ભાગીદાર નહી છે. એવા લોકોને આશ્ચર્ય થાય છે કે શું વાસ્તુશાસ્ત્ર તેના જેવા લોકો
18
19
શહરોમાં વધતી જનસંખ્યા અને જ્ગ્યાની અછતના કારણે વાસ્તુશાસ્ત્રોક્ત ભૂમિ અને ભવનનો મળવું તો અશ્કય થઈ ગયું છે. શહરોમાં વિકાસ પ્રાધિકરણો દ્વ્રારા કરેલ પ્લાટ કે ફ્લેટ વાસ્તુ મુજબ નહી હોય છે. આ પ્લાટો કે ફ્લેટમાં વાસ્તુશાસ્ત્રોક્ત બધા કક્ષોનો નિર્માણ પણ ...
19