Gujarati Vastu 48

રવિવાર, 8 ફેબ્રુઆરી 2026
0

વાસ્તુ મુજબ જલસંગ્રહ

સોમવાર,જૂન 22, 2009
0
1
શુ તમારા ઘરમાં ખર્ચ વધી ગયો છે ? શુ કોઈ વસ્તુની બરકત નથી ? શુ મનમાં અસ્થિરતા ઘર કરી રહી છે ? શુ પતિ-પત્ની વચ્ચે તણાવ રહે છે ? સાફ સફાઈ કરવા છતા શુ ઘરમાં કીડીઓ અને વંદાઓનો અડ્ડો જામેલો રહે છે. જો તમારો જવાબ હા હોય તો સમગ્ર ઘરની સાથે સાથે એક નજર ...
1
2
વાસ્તુ શાસ્ત્રમાં પ્રાચીન ઋષિ મુનીયોએ સુર્યની વિવિધ રાશીઓ પર ભ્રમણના આધારે તે મહિનામાં ઘર નિર્માણ પ્રારંભ કરવાના ફળની વિવેચના કરી છે. 1. મેષ રાશિમાં સુર્ય હોય તો ઘર બનાવવાની શરૂઆત કરવાથી ઘણો લાભ થાય છે.
2
3
* મુખ્ય દ્વારની સામે દિવાલ પર દર્પણ હોવું જોઈએ નહિ કેમકે તેનાથી સકારાત્મક ઉર્જા પ્રતિબિંબિત થઈને પાછી જતી રહે છે. * મુખ્ય દ્વારની સામેથી કોઈ પણ રસ્તો ન જતો હોવો જોઈએ. જો આવું હોય તો તમારા ઘરની મુખ્ય દ્વારની દિશા બદલી દો કે પછી તમે તમારા
3
4
વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખુબ જ મહત્વ હોય છે કેમકે પૃથ્વી પર મુખ્ય ઉર્જા માત્ર સુર્ય જ છે. સુર્યની ગતિને લીધે ઘરની ઉર્જા બદલાયા કરે છે. આ સિદ્ધાંત પર અગ્નિ ખુણાની કલ્પના કરવામાં આવી છે. આને માટે ઘરનો દક્ષિણ-પુર્વ ખુણો યોગ્ય માનવામાં આવ્યો છે. અગ્નિ
4
4
5
જો તમારા ઘરમાં મંદિર અલગ જ રૂમમાં હોય તો સૌથી શ્રેષ્ઠ છે પરંતુ જો આવું ન હોય તો તેને એવા રૂમમાં રાખો જ્યાં તમે સુતા ન હોય. મંદિર બનાવતી વખતે અને પૂજા કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખો- * મંદિરને ઉપરથી ગુબંદનો આકાર ન આપતાં સીધુ અને સપાટ
5
6
કોઈ મકાનનું વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુસાર નિર્માણ ન કરવા પર તે નિર્માણકર્તા અને ગૃહસ્વામી બંને માટે અનિષ્ટનું કારણ બની શકે છે. મુગલ બાદશાહ શાહજહાઁએ વાસ્તુદોષને લીધે જ તાજમહેલનું નિર્માણ કરનાર રાજમિસ્ત્રીના બંને હાથ કપાવી દિધા હતાં
6
7
આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ઉણપને લીધે કે વૈચારિક મતભેદને લીધે મનભેદ થવા લાગે છે. શિક્ષિત હોવાને લીધે
7
8

બેડ રૂમમાં ન રાખશો...

ગુરુવાર,એપ્રિલ 16, 2009
* બેડ રૂમમાં એઠા વાસણ રાખવાથી ઘરની મહિલાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે અને પરિવારમાં કલેષ પણ થાય છે. * બેડ રૂમમાં પાણી કે કોઈ ભારે વસ્તુ ન રાખશો. * બેડ રૂમમાં ખોટા વ્યસન કરવાથી તમારી પ્રગતિમાં અડચણ ઉભી થશે.
8
8
9

વાસ્તુ દોષ દૂર કરો

ગુરુવાર,એપ્રિલ 16, 2009
આપણા જીવનમાં વાસ્તુનું ઘણું મહત્વ છે. આ વિષયમાં જ્ઞાન ખુબ જ જરૂરી છે. વાસ્તુ દોષથી વ્યક્તિના જીવનમાં ઘણાં સંકટ આવે છે. આ મુશ્કેલીઓ ઘરની સુખ-શાંતિ પર પ્રભાવ પાડે છે. નીચે આપેલ ટીપ્સને તમારા વ્યવસાય સ્થળ અને ઘરમાં પરિવર્તન
9
10

વાસ્તુ અને તમારૂ ઘર- 4

બુધવાર,એપ્રિલ 1, 2009
મનુષ્યના જીવનમાં વાયુનું ખુબ જ મહત્વ છે જે શ્વસન ક્રિયાની સાથે સંબંધિત છે. જ્યારે આ સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે મનુષ્યનું જીવન સમાપ્ત થઈ જાય છે. માત્ર પ્રાણીઓ જ નહિ પરંતુ ઝાડ-પાન પણ વાયુ વિના કરમાઈ જાય છે. તેનો અર્થ તે છે કે
10
11

વાસ્તુ અને તમારૂ ઘર- 3

બુધવાર,એપ્રિલ 1, 2009
જળ એ જ જીવન આ વાત કેટલી સાચી છે તેનો અંદાજ તો તે વાતથી જ લગાવી શકાય છે કે કોઈ સજીવ અને નિર્જીવ વસ્તુનું અસ્તિત્વ જળ વિના નથી રહી શકતું અને તેના વિના સમાપ્ત થઈ જાય છે. જીવનનું કારણ જળચક્ર છે. સાગર, નદીઓ, તળાવો
11
12

વાસ્તુ અને તમારૂ ઘર- 2

સોમવાર,માર્ચ 23, 2009
પૃથ્વી સૌર મંડળના નવ ગ્રહોમાંની એક છે. સુર્યના અંશમાંથી તુટીને લાખો વર્ષ પહેલાં આનો પ્રાદુર્ભાવ થયો હતો. કહેવાય છે કે અન્ય ગ્રહોની ઉત્પત્તિ પણ આ રીતે જ થઈ હતી. સુર્યમાંથી છુટા પડ્યા બાદ આ બધા જ તેની આસપાસ ચક્કર લગાવવા
12
13

વાસ્તુ અને તમારૂ ઘર- 1

સોમવાર,માર્ચ 23, 2009
જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે તે પંચભુતનું રૂપ ધારણ કરી લે છે. ઈંટો, માટી, સીમેંટ વગેરે વડે જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે લોકો તેને નિર્જીવ સમજે છે પરંતુ તેમની આ વિચારધારા ખોટી છે. કેમકે દિવાલો પણ વાતો કરે છે અને શ્વાસ
13
14

અરીસો રાખો યોગ્ય જગ્યાએ

ગુરુવાર,માર્ચ 12, 2009
વ્યાપારીક સ્થળોએ મુખ્યદ્વારનું પ્રતિબિંબ પડે તે રીતે છત ઉપર અરીસો લગાડવામાં આવે તો તેનાથી વ્યાપારમાં વૃધ્ધિ થાય છે. તેને માટે તમે પુર્વે અને ઉત્તરમાં છતના ઉપયોગને બદલે કોઇપણ દિવાલને પણ લઇ શકો છો. અરીસો મુખ્યદ્વારે લગાડેલો હોય તો તે મિત્રતા વધારવા ...
14
15
પ્લોટ ખરીદીને તેની પર ઘર બનાવતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્લોટની ચારે તરફ બનેલા રસ્તાઓ, પ્લોટની લંબાઈ, પહોળાઈ, પ્લોટ પર લાગેલા ઝાડ, તેની પર બનેલ કુવો વગેરે વસ્તુઓને ધ્યાનમાં લેવી જોઈએ. કંઈ જગ્યાએ ઘર ન બનાવવું: બ્રહ્મ દેવના મંદિરની ...
15
16

પ્લોટ ખરીદતાં પહેલાં...

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
પ્લોટ ક્યારે શુભ રહે છે... * પુર્વ અને અગ્નિ દિશા ઉંચી અને પશ્ચિમ અને વાયવ્ય નીચી કે દક્ષિણ અને અગ્નિ ઉંચી તેમજ પશ્ચિમ અને ઉત્તર નીચી હોય, વચ્ચે ઉંચી અને બાકી દિશાઓ નીચી હોય. * પશ્ચિમ દિશા ઉંચી અને ઈશાન તેમજ પુર્વ નીચી હોય કે પછી અગ્નિ ઉંચી અને ...
16
17
* સ્ટોર રૂમ હંમેશા નૈઋત્ય ખુણામાં જ બનાવવો. કેમકે આ ખુણો ભારે અને નકામી વસ્તુઓ માટેનો છે. * રસોઈના ધનધાન્યને ભરવા માટેનો સ્ટોર અલગ જગ્યાએ બનાવવો. આને તમે પૂર્વમાં બનાવી શકો છો. * શક્ય હોય ત્યાં સુધી જમીનથી ઉંડાઈએ કોઈ જ રૂમ ન બનાવવો. પરંતુ ...
17
18

વૃક્ષારોપણથી કરો પુણ્યની શરૂઆત

રવિવાર,જાન્યુઆરી 18, 2009
એક બાજુ આપણા જંગલો દિવસે દિવસે ઉજડી રહ્યાં છે અને સીમેંટ-ક્રોકીટના જંગલનો વિસ્તાર સતત વધી રહ્યો છે. આવા સમયમાં જો કોઈ પણ માણસ વૃક્ષનું રોપણ કરે તો તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે બગડી રહેલાં પર્યાવરણમાં પણ સુધારો થશે.
18
19

કઈ વસ્તુ માટે કઈ દિશા...

મંગળવાર,ડિસેમ્બર 23, 2008
* રસોડુ દક્ષિણ-પૂર્વમાં, માસ્ટર બેડરૂમ દક્ષિણ-પશ્ચિમમાં, બાળકોનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમમાં અને શૌચાલય વગેરે દક્ષિણમાં હોવું જોઈએ. * પાણી માટે નિકાસનું સ્થાન ઉત્તરમાં, ઈશાન ખુણો ખુલ્લો હોવો જોઈએ, દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભારે સામાન રાખો. * મુખ્ય ...
19