Gujarati Vastu 8

0

Vastu Shastra: ઘરમાં પીપળનું ઝાડ ઉગવાથી આવે દરિદ્રતા, આ ઉપાય કરવાથી દૂર થશે સમસ્યા

શનિવાર,ફેબ્રુઆરી 4, 2023
0
1
Vastu Tips Gujarati - આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે જાણીએ દક્ષિણ દિશામાં આવેલા ફ્લેટના મુખ્ય દરવાજા વિશે ... છે. જો દક્ષિણ દિશામાં ખુલતો મુખ્ય દરવાજો કોઈ ગેલેરીમાં ખુલે છે, તેની સામે કોઈ ખુલ્લી જગ્યા ન હોય, દરવાજાની સામેની દિવાલ તેને બ્લોક કરી રહી ...
1
2
તિજોરી દરેક કોઈ માટે મહત્વપૂર્ણ હોય છે. કારણ કે તેમા મેહનતની કમાણી જમા હોય છે. તેને ઘરમાં કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ વગરની યોગ્ય દિશામાં મુકવી જરૂરી હોય છે.
2
3
Vastu Plant For Home: વાસ્તુ શાત્રમાં ઝાડ-છોડનુ ખાસ મહત્વ બતાવ્યુ છે. કેટલાક છોડ ઘરમાં ખુશહાલી લાવે છે. જ્યારે કે કેટલાક છોડ ઘરમાં કંગાલિયત લાવવાનુ કામ કરે છે. આવા છોડ ન લગાવવા જોઈએ.
3
4
astu Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સફળ બને અને પોતાના પરિવારને ખુશ રાખે. આ માટે તે સખત મહેનત પણ કરે છે. પરંતુ કેટલીકવાર મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તેનું સૌથી મોટું કારણ તમારા ઘરની વાસ્તુ દોષ હોઈ શકે ...
4
4
5
વ્યાપાર વાસ્તુ ટીપ્સ, આજે કોઈ બાંહેધરી નથી કે કોઈ પણ વ્યવસાયના સમય દરમિયાન કોઈ પણ વ્યવસાય શરૂ કરીને જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાયની તમામ આવશ્યકતાઓ
5
6
તમે મોટાભાગના ઘરોમાં મની પ્લાન્ટ લગાવેલા જોયા હશે.. જ્યાં કેટલાક લોકો ઘરની અંદર મની પ્લાન્ટ લગાવે છે તો કેટલાક લોકો તેને બહાર ગાર્ડનમાં કે બાલ્કનીમાં લગાવવાનું પસંદ કરે છે. આમ તો લોકો ઘરને વધુ સુંદર બનાવવા માટે મની પ્લાન્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ ...
6
7
New Year 2023 Calendar : થોડા દિવસ પછી નવા વર્ષની શરૂઆત કરવામાં આવશે. નવુ વર્ષ આવતા જ આપણે નવા નવા કેલેન્ડર ખરીદી લાવીએ છીએ. જેમા તારીખ, તહેવાર, વ્રત, રજા દરેક વાતની માહિતી હોય છે અને કેલેન્ડરને આપણે જ્યા ખાલી સ્થાન દેખાય ત્યા લટકાવી દઈએ છીએ. પણ શુ ...
7
8
Vastu Shastra: આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે અને ધનની ક્યારેય કમી ન આવે. વાસ્તુશાસ્ત્રમાં પણ આ અંગે ઘણા સરળ ઉપાય બતાવવામાં આવ્યા છે. જો વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈનું પાલન કરીએ તો કેટલીક વસ્તુઓ ઘરમાં મુકવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ ...
8
8
9
દરેકનુ સપનુ હોય છે કે તેમનુ પણ પોતાનુ ઘર બને. લોનની મદદથી તમે ઘર તો બનાવી લો પણ એ ઘર તમને માફક પણ આવવુ જોઈએ. કારણ કે ઘણીવાર જોવા મળે છે કે ઘર લીધા પછી જો એ વાસ્તુ મુજબ ન હોય તો તમને આર્થિક અને શારીરિક બંને રીતે નુકશાન થાય છે. તો આવો જાણીએ ઘર બનાવતી ...
9
10
Pitamah Bhishma Food Rules: ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે અમારા ભોજનથી ન માત્ર ભૂખ શાંત હોય છે પણ તેનુ કનેક્શન અમારા ભાગ્યથી પણ સંકળાયેલો છે. ભીષ્મ પિતામહએ ભોજનના નિયમોથી સંકળાયેલી કેટલીક જરૂરી વાત જણાવી છે. જેના વિશે તમને જાણવા જોઈએ.
10
11
કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા, શાળામાં પરીક્ષા આપતા પહેલા અથવા તમે ક્યાંક બહાર જતા હોવ ત્યારે તમને પહેલા દહી-સાકર ખવડાવવામાં આવે છે. લગ્ન જેવા શુભ કાર્ય કરતા પહેલા પણ વરરાજાને દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. જો તમે વિચારી રહ્યા હોય કે આવું કેમ ...
11
12
બજારમાં જતી વખતે, આપણને કરિયાણા, સ્ટેશનરી, કપડાં, સોનું અને ન જાણે કેટલીય દુકાનો જોવા મળે છે. તમામ દુકાનોની પોતપોતાની અલગ ઓળખ હોય છે, પરંતુ આ દુકાનો પર એક જ પ્રકારનો વાસ્તુ નિયમ લાગુ પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુની દુકાન માટે અલગ-અલગ ...
12
13
Aparajita Plant Vastu Tips - વાસ્તુશાસ્ત્રમાં અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું વાવેતર કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે. કેટલાક છોડ ઘરના વાસ્તુ દોષને દૂર કરે છે. આ છોડમાંથી એક અપરાજિતા વેલ ...
13
14
ઘણીવાર તમે લોકોને લાકડાની સજાવટની વસ્તુઓ, ફોટો ફ્રેમ અને મૂર્તિઓ ઘરમાં રાખતા જોયા હશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ત્રણ ખાસ પ્રકારના લાકડા રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે આવી કોઈ વસ્તુ ખરીદો તો સૌથી પહેલા જુઓ કે તેને બનાવવા માટે ...
14
15
Sindoor Vastu Tips- વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા નિયમ જણાવ્યા છે જે વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા, સુખ- સમૃદ્ધિ લાવવાનો કામ કરે છે. જીવનની દરેક નાની વસ્તુમાં વાસ્તુના કેટલાક નિયમો વિશે જણાવ્યા છે. વાસ્તુ જાણકારો મુજબ સિંદૂરને લઈને પણ કેટલાક નિયમ ...
15
16
Astro Tips for Money: સનાતન ધર્મમાં દીવો પ્રગટાવ્યા વિના પૂજા-આરતી અધૂરી રહે છે. દરેક શુભ પ્રસંગે પણ દીવા પ્રગટાવવામાં આવે છે. વિશેષ પ્રસંગોમાં ચૌમુખી કે પંચમુખી દીવા પણ પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત દીવામાં નાડાછડી, ખાસ વાટ કે સરસવનું તેલ વગેરેનો ...
16
17
ઘરના વડીલો જે આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે તેમને પિતર અથવા પૂર્વજ કહેવામાં આવે છે. તેમના ગયા પછી, મોટા ભાગના ઘરોમા તેમની યાદ તરીકે એક સ્મૃતિના રૂપમાં એક તસ્વીર મુકવામાં આવે છે. ઘણીવાર માહિતીના અભાવે સંબંધીઓ પૂર્વજોની તસવીર મંદિરમાં મુકી દે છે અથવા ...
17
18
Tulsi Vastu Tips: હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ સૌથી પવિત્ર માનવામા આવે છે. આ છોડમાં મા લક્ષ્મી અને વિષ્ણુ જીનો વાસ રહે છે. એવુ કહેવાય છે કે જે ઘરમાં આ છોડ હોય છે ત્યા હંમેશા સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીનો છોડ ખૂબ જ મહત્વનો છે. ...
18
19
Diwali 2022- દરેક કોઈને ધન- સંપત્તિ, એશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિની ઈચ્છા હોય છે. દરેક કોઈ તેમની -તેમની ક્ષમતા અને સામર્થ્યથી દિવાળી પર ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. જે રીતે ઘરમાં સાવરણીના પ્રયોગથી તમારા ઘર સાગ અને પૉઝિટિવ બને ...
19