Webdunia - Bharat's app for daily news and videos

Install App

Peanut dry chutney સીંગ- દાણાની સૂકી ચટણી

બુધવાર, 3 એપ્રિલ 2024 (17:44 IST)
Peanut Dry chatney સીંગ- દાણાની સૂકી ચટની 

સામગ્રી 
10 આખા સૂકા લાલ મરચાં
200 ગ્રામ શેકેલા સીગદાણા
100 ગ્રામ શેકેલા તલ
3-4 લસણની કળી 
2 ચમચી મરચું(કાશ્મીરી)
સ્વાદાનુસાર મીઠુ

બનાવવાની રીત 
- સૌપ્રથમ સીંગદાણા તલ  અલગ અલગ શેકી લો
- સીંગ દાણા ને સેકી ને તેના ફોતરા કાઢી લેવા
- હવે તેને ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરો
- હવે તેને એક બાઉલમાં કાઢીને તેની અંદર મીઠું મરચું અને ઉમેરો
-સૂકી સીંગદાણા ની ચટણી ત્યાર.
- ફ્રીઝમાં આ ચટણી સ્ટોર કરીને ઘણા દિવસો સુધી રાખી શકો છો.
- આ ચટણીમાં તેલ નાખી રોટલી સાથે ખાઈ શકો છો. કે તમે ઢોકળા ખાખરા પર ભભરાવીને ખાઈ શકો છો.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

જો ચંપત રાય અને અનિલ મિશ્રા નહીં, તો રામ મંદિર માટે VIP દર્શન પાસ કોણ જારી કરશે? હવે આ જ જવાબદાર છે.

સુરતમાં પૂર બાદ એક્શન મોડ: હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક, 800થી વધુ પરિવારોને તાત્કાલિક કેશડોલની ચૂકવણી

IND vs ENG: ટીમ ઈન્ડિયાના નામે નોંઘાયો વધુ એક શરમજનક રેકોર્ડ, મળી ત્રીજી સૌથી મોટી હાર

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 15 રાજ્યોમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.

નાસિક ધર્માતરણ મામલે આરોપી નિદા ખાનને જામીન, કોર્ટે કેમ કર્યો શ્રી કૃષ્ણનો ઉલ્લેખ ? જાણો

વધુ જુઓ..

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments