0

Guru Purnima 2022: ગુરુ પૂર્ણિમાએ બની રહ્યા છે 4 રાજયોગ, પૈસાની તંગી દૂર કરવા કરો આ ઉપાય

મંગળવાર,જુલાઈ 12, 2022
0
1
Guru Purnima 2022 Date Puja Muhurat, Importance: ગુરૂપૂર્ણિમા આ વર્ષે 13 જુલાઈ 2022 બુધવારે ઉજવાશે. આ આષાઢ મહીનાની પૂર્ણિમાને ઉજવાય છે. આ દિવસે વેદ વ્યાસજીની જયંતી ઉજવાય છે અને તેમની ખાસ પૂજા અર્ચના કરાય છે. વેદ વ્યાસજીને પ્રથમ ગુરુઉ માનવામાં આવ્યો ...
1
2
વિવિધતાથી ભરેલા દરેક સંબંધને સન્માન આપવુ અને તેમને કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે કોઈ ને કોઈ તહેવાર કે પછી કોઈને કોઈ પ્રસંગ ચોક્કસ છે. આ રીતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર આખા દેશમા ધૂમધામ સાથે ઉજવાય છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ગુરૂ પ્રત્યે ...
2
3
અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ ખાસ અવસર પર શિષ્ય પોતાના ગુરૂઓની પૂજા અર્ચના કરે છે. ગુરૂ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. અષાધ મહિનાની પૂર્ણિમાના દિવસે જ મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. હિન્દુ ...
3
4
Guru purnima 2021- આ દિવસે આ રીતે કરવી પૂજા જાણો શું મળશે લાભ
4
4
5
ગુ' શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને 'રુ' શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરૂ છે. આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા-અજાણ્યા ગુરૂ હોય છે, જેમાં આપણા માતા-પિતાનુ સ્થાન સર્વોપરિ છે, પછી શિક્ષક અને બીજા. ...
5
6
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ
6
7
ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.
7
8
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા
8
8
9
આજે વ્રતની પૂર્ણિમા અને કાલે સ્નાન અને દાનની. આ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના નામથી ઓળખાય છે. આ દિવસે ગુરૂની પૂજા કરવાની પરંપરા છે. જેના ગુરૂ નથી તે ગુરૂ બનાવી પણ શકે છે. આ દિવસે ગ્રંથોના અભ્યાસ કરવુ જોઈએ અને દાન પણ ખૂબજ ફળ આપે છે. ...
9
10
ગુરૂ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરવા આ કામ
10
11
આષાઢ માસની પૂર્ણિમાને જ ગુરૂ પૂર્ણિમા કહીએ છે. આ દિવસે ગુરૂ પૂજાનો વિધાન છે. ગુરૂપૂર્ણિમા વર્ષાઋતુના શરૂઆતમાં જ આવે છે. ગુરૂપૂર્ણિમાનો આ દિવસ મહાતભારતની રચિયતરા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ દિવસ પણ છે. તેને ચારા વેદોની રચના કરી હતી તેથી એનું એક નામ ...
11
12
ઘણા એવા લોકો હોય છે જેના લગ્નમાં ઘણી મુશ્કેલીઓ આવે છે . ઘણી વાર તો આ લોકો ઘણા નિર્સ્શ પણ થઈ જાય છે. પણ એને નિરાશ થવાની કોઈ જરૂરત નથી કારણ કે ગુરૂપૂર્ણિમાના અવસરે જો નીચે આપેલા ઉપાય વિધિ-વિધાનથી કરશો તો આથી એમના લગ્ન જલ્દી થશે સાથે એન એ મનભાવતું ...
12
13
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ ...
13
14
આષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા પણ કહે છે. આ વર્ષે આષાઢી પૂર્ણિમા કે ગુરૂ પૂર્ણિમા 24 જુલાઈ દિવસ શનિવારે છે. આષાઢી પૂર્ણિમાના દિવસે જ મહર્ષિઅ વેદ વ્યાસનો જન્મ થયુ હતું. તેણે માનવ જાતિને ચાર
14
15
16
ગુરૂ પૂર્ણિમા એક મહત્વનો દિવસ હોય છે. ગુરૂને ભગવાનથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુરૂઓને સમર્પિત આ તહેવારને આપણા દેશમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરૂની પૂજા કરે છે અને તેમને સન્માન આપે છે. હિંદુ પંચાગ મુજબ અષાઢ મહિનાની ...
16
17
નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એક્લ્વ્ય પણ તેમની પાસે શિક્ષા લેવા માંગતો હતો પણ દ્રોણાચાર્યે કહ્યુ કે ' મારી પાસે બધા રાજકુમારો જ આવે છે અને તુ એક ભીલપુત્ર છે. તને શીખવાડુ તો રાજકુમારો નારાજ થશે, એટલે તુ મારો શિષ્ય નહિ બની શકે.
17
18
આમ તો ઘણા ધર્મમા લોકોની જુદી-જુદી માન્યતા હોય છે જેમ કે હિન્દુ મંદિર જાય છે, સિખ ગુરૂદ્વારે જાય છે, તો મુસ્લિમ લોકો મસ્જિદ જાય છે અને ક્રિશન લોકો ચર્ચ જાય છે. આ લોકોના તેમના ધર્મના દેવી દેવતાઓને પૂજવાનો જુદા-જુદા તરીકા પણ હોય છે. પણ તોય પણ એક એવી ...
18
19
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય, ગાંધીનગર પરિવાર તરફથી સૌ આત્મિય જનોને ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ વધાઈ હો... આજના, ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે, ચાલો આપણે સૌ સદગુરુ પરમપિતા શિવ પરમાત્માની છત્રછાયામાં તન, મન અને ધનથી પવિત્ર બનીએ. ગુજરાતનું ...
19