બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

કેવી રીતે કરવું અક્ષય તૃતીયાનો વ્રત, જાણો 10 ખાસ વાતો...

મંગળવાર,એપ્રિલ 17, 2018
0
1

Akshay Tritiya - ધન પ્રાપ્તિ માટે ઉપાય

મંગળવાર,એપ્રિલ 17, 2018
અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે અબૂઝ મુહૂર્ત હોય છે.. એટલે કે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકાય છે
1
2
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૈશાખ માસની શુક્લ પક્ષ તિથિ ખૂબ જ ખાસ છે. કારણ કે આ દિવસે અક્ષય તૃતીયાનું પર્વ ઉજવાય છે. આ અબૂઝ મૂહૂર્ત પણ કહેવાય છે
2
3
અક્ષય તૃતીયા આ વખતે 18 એપ્રિલને આવી રહી છે. આ દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પંચાગ જોવા કે મૂહૂર્ત કાઢવાની જરૂર નહી હોય છે. આ દિવસે લોકોએ સ્નાન કરી ઘરમાં સાફ-સફાઈ કરે છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે કઈક વસ્તુ ખરીદવી શુભ ...
3
4
હિન્દુ પંચાગ અનુસાર અક્ષય તૃતીયા (Akshay Tritiya 2018) ખૂબ જ શુભ દિવસ ગણાય જાય છે. વૈશાખ માસની શુકલ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયાને માન્ય રાખવામાં આવે છે. આ દિવસનું અર્થ છે જેનો ક્ષય ન હો અથવા જે ક્યારેય નાશ નથી હો. તેથી આ દિવસે લોકો સોનાની ખરીદી કરે ...
4
4
5
વૈશાખ શુક્લ ત્રીજને અક્ષય તૃતીયા કહે છે. કારણકે આ દિવસે કરવામાં આવેલુ જપ, તપ, જ્ઞાન અન્ન દાન અક્ષય ફળ આપનારા હોય છે. આનો કદી ક્ષય થતો નથી તેથી આને 'અક્ષય તૃતીયા' અથવા અખાતત્રીજ કહે છે...
5
6
હનુમાન જયંતીના ઉપાય ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ખાસ પૂજાનો દિવસ છે. આ ઉપાય હનુમાન જયંતીથી શરૂ કરી દર મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ હોય છે. આ યુગમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરતી ગણાય છે. જીવનથી સંકળાયેલી બધી ...
6
7
જે લોકો હનુમાનજીની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેને આ દિવસે મીઠુંનો સેવન નહી કરવું જોઈએ. જે પણ વસ્તુ દાન આપો ખાસ રૂપથી મીઠાઈ તો તે દિવસે પોતે ગળ્યુંનો સેવન ન કરવું.
7
8
હનુમાનજીની વ્રતકથા ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહોતી. નગરમાં બધા કેશવદત્તનું
8
8
9
હનુમાન જયંતીના ખાસ ટોટકા ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજી અને મંગળ દેવતાની ખાસ પૂજાનો દિવસ હોય છે. આ ટોટકા હનુમાન જયંતીથી શરૂ કરી દરેક મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. માણસ જ્યારે બીજાનું પ્રમોશન થાય છે તો તેમના પ્રસિદ્ધીથી ...
9
10
હનુમાન જયંતિનો દિવસ હનુમાન અને મંગળ દેવને પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ છે. ઇચ્છા પૂર્ણ કરવા હનુમાનજીના આ ટોટકાની શરૂઆત હનુમાન જયંતિથી કરી દરેક મંગળવારે કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે. એવુ કહેવાય છે કે આ યુગમાં હનુમાનજીની પૂજા કરવાથી ઈચ્છા જલ્દી પૂર્ણ ...
10
11
ભગવાન રામના જ્ન્મ પછી જાણો કેવી રીતે થયો હનુમાનજીનો જ્ન્મ . રામ અને હનુમાનજી વચ્ચે સ્વામી અને સેવકનો સંબંધ છે કે પછી કોઈ નિકટનો સંબંધ હતો.
11
12

શ્રી રામ ચાલીસા

રવિવાર,માર્ચ 25, 2018
શ્રી રધુબીર ભક્ત હિતકારી સુનિ લીજે પ્રભુ અરજ હમારી નિશિ દિન ધ્યાન ઘરે જો કોઈ તા સમ ભક્ત ઔર નહિ હોઈ ધ્યાન ધરે શિવજી મન માહી બ્રહ્મા ઈન્દ્ર પાર નહિ પાહિ જય જય જય રધુનાથ કૃપાલા સદા કરો સંતન પ્રતિપાલા
12
13
નવરાત્રિના બાકીના દિવસોની તુલનામાં આ દિવસે થોડો ખાસ માનવામાં આવે છે. અષ્ટમી તિથિ પર દેવી મહાગૌરી અને નવમી તિથિના દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.જ્યોતિષ મુજબ કેટલક ખાસ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે. આવો જાણીએ એ ...
13
14
રામ નવમી પર ભગવાન વિષ્ણુના સાતમા અવતારના રૂપમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનો જન્મ થયો હતો. શાસ્ત્રમુજબ આ દિવસે દાન પુણ્ય અને વિશેષ પૂજન કરવાથી ગ્રહ અવરોધ અને ગ્રહોના દુષ્પ્રભાવોથી મુક્તિ મળે છે. રાશિ મુજબ પૂજન અને ઉપાય કરવાથી વિવિધ રાશિના જાતકોને ...
14
15
જો તમે પણ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે છે. આ રામ નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરાય તો નક્કી રૂપથી અપાર ધન સંપદાની પ્રાપ્તિ હોય છે.
15
16
25 માર્ચ એટલે કે રવિવારે રામનવમી ઉજવશે. અહીં તમાર અમાટે પ્રસ્તુત છે રામનવમીના મૂહૂર્ત
16
17
સુંદર લાંબા વાળ દરેક મહિલાની સૌથી પસંદનો શ્રૃંગાર હોય છે. મહિલાઓ હમેશા તૈયાર થતા સમયે તેમના હેયર સ્ટાઈલ પર સૌથી વધારે ધ્યાન આપે છે.
17
18
નવરાત્રિમાં માતાનુ નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનુ ભવ્ય સ્વરૂપ સામે આવે છે.. તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની સવારી કરતી જોવા મળે છે. આ સાથે જ એવી માન્યતા છે માતાને લાલ રંગ ખૂબ પસંદ છે. આવો જાણીએ માતાના દરેક શસ્ત્ર પાછળ શુ સંદેશ ...
18
19
એક બાજુ નવરાત્રી જ્યા આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરવાનો અવસર છે ત્યાં બીજી બાજુ સામાન્ય જીવનની સમસ્યાઓને હમેશા માટે ખત્મ કરવાનું પણ સાધન છે.
19